ગુજરાતી સારસ્વત પરિચય

June 12, 2006

ગુણવંતરાય આચાર્ય

gunvantrai-acharya.jpg“મારો સંકલ્પ છે કે, જંગબારમાંથી હું ગુલામીની જડને નાબૂદ કરીશ. “- રામજીભા

- દરિયાલાલ  

______________________________

જન્મ

  • 9 સપ્ટેમ્બર 1900 ;  જેતલસર

અવસાન 

  • 24- નવેમ્બર, 1965 ;  રાજકોટ  

કુટુમ્બ

  • માતા જમનાબાઇ ; પિતા  - પોપટભાઇ અચલજી
  • પત્ની 1) નિર્મળાબેન ( લગ્ન - 1919 ) : 2)  નીલાબેન ( લગ્ન - 1935 )
  • સંતાનો  - પુત્ર- શિશિર ; પુત્રી- બિંદુ, ઇલા , વર્ષા ( બન્ને લેખિકાઓ)

અભ્યાસ

  • મેટ્રિક 1917 નડીયાદ.

વ્યવસાય

  • 1921-23- અમદાવાદની મીલોમાં
  • 1923-52- જુદા જુદા અખબારોમાં પત્રકાર
  • 1941- 45- મુંબાઇ ફિલ્મજગતમાં નોકરી  

કૃતિઓ  

  • દરીયાઇ નવલકથાઓ- 29; ઐતિહાસિક નવલકથાઓ- 21; સમાજિક નવલકથાઓ- 32; રહસ્યકથાઓ- 22; નવલિકા સંગ્રહો- 14; નાટકો- 6

મુખ્ય  કૃતિઓ 

  • દરિયાલાલ; દિલાવર પાશા, સરફરોશ,પીરમનો પાદશાહ, ગુર્જરલક્ષ્મી, જામ તમાચી, રાય હરિહર,વિશળદેવ,કોરીકિતાબ, પેશ્વાનું ઝવેરાત,મંગળસૂત્ર

જીવન  ઝરમર

  •  1915- માંડવીથી મસ્કત/ બસરા વિ.સ્થળોએ ખલાસીઓ સાથે વહાણમાં મુસાફરી
  • 1926- નાગર બ્રાહ્મણ યુવક મંડળની સ્થાપના અને સમાજ સુધારણા
  • 1935- ક્રાંતિકારી લગ્ન- નાતબહાર મૂકાયા
  • 1937- એક જ રાતમાં કોરી કિતાબ નવલકથા લખી
  • 1946- જીવન અને મોજ મજાહ ફિલ્મી સામાયિક શરુ કર્યાં અને ખોટ જતાં વેચી દીધા
  • 1947-50- નીલા પ્રિન્ટરી
  • 1948- મુંબાઇમાં પોતે બનાવેલું ઘર ભાડવાતોએ પચાવી પાડ્યું
  • 1950- સંગ્રહણીની બિમારીને કારણે એક વર્ષ પથારીવશ
  • 1952-65- મુંબાઇમાં રંગભૂમિ સંસ્થાના ઉપપ્રમુખ અને રંગમંચ સંસ્થાના પ્રમુખ;  

સન્માન

  • 1945- રણજિતરામ સુવર્ણ ચંદ્રક

સાભાર  

  •  ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના

3 Comments »

  1. [...] સારસ્વત કુટુમ્બ Filed under: પ્રકીર્ણ — સુરેશ જાની @ 1:00 am ગુણવંતરાય આચાર્ય [...]

    Pingback by સારસ્વત કુટુમ્બ « ગુજરાતી સારસ્વત પરિચય — July 12, 2007 @ 1:17 am | Reply

  2. [...] સામાન્ય માણસ માટે લોકભોગ્ય શૈલીમાં શ્રી. ગુણવંતરાય આચાર્યની નવલકથાઓ સીવાય કોઈ સાહીત્ય [...]

    Pingback by સાહસીક સાગરખેડુઓ « ગદ્યસુર — August 15, 2007 @ 6:34 am | Reply

  3. [...] (Mungo Park, the explorer of the African Continent) નું! બાળપણમાં ગુણવંતરાય આચાર્યની નવલકથાઓએ મંગો પાર્ક સાથે દોસ્તી [...]

    Pingback by અનામિકાને પત્ર: 26 « અનામિકા — September 7, 2007 @ 12:42 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.