“ # ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.
ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણે લેજે .”
- # જિગરનો યાર
_____________________________
ઉપનામ ક્લાન્ત કવિ, બાલ
જન્મ 17-5-1858 – નડિયાદ
અવસાન 1-4-1898 – વડોદરા
માતા પિતા ભાઇ બહેન લગ્ન સંતાનો ?
અભ્યાસ કોલેજના પહેલા વર્ષ સુધી
વ્યવસાય થોડોક સમય સરકારી નોકરી, અલગારી સ્વભાવને કારણે ક્યાંય ઠરીઠામ ન થયા, ‘ ભારતી ભૂષણ, ઇતિહાસ માળા, કૃષ્ણ મહોદય સામાયિકો ના સંચાલક, થોડોક સમય બુધ્ધિપ્રકાશ ના સંપાદક,
મૂખ્ય કૃતિઓ અનુવાદ – કર્પૂર મંજરી, મૃચ્છકટિક, સૂફી ગઝલોના અનુવાદ , કાવ્ય સંગ્રહ – ક્લાન્ત કવિ, હરિપ્રેમ પંચદશી,
જીવન ફારસી, અરબી, સંસ્કૃત, વ્રજ, હિંદી ભાષાઓ, અને સંગીત, પુરાતત્વ વિ. ના સારા જાણકાર, અર્વાચીન ગુજરાતી કવિતા અને ગઝલના ના મૂખ્ય પ્રણેતા, મણિલાલ નભુભાઇના ખાસ મિત્ર , પોતાને દલપતરામના ‘પદ-રજ સેવક’ તરીકે ઓળખાવતા, શિખરિણી છંદ એમંની વિશિષ્ટતા
સાભાર ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના
[...] જીવનઝાંખી [...]
Pingback by 17 - મે - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર — May 17, 2007 @ 3:05 am |
always refreshing and inspirig poettry
Comment by ashwin joshi — July 13, 2008 @ 4:39 am |