”જનનીની જોડ જગે નહીં જડે રે, લોલ! “
# જનનીની જોડ : # વૈધવ્ય
___________________________
નામ દામોદર બોટાદકર
જન્મ 27-11-1870 – બોટાદ
અવસાન 7-9-1924 – મુંબાઇ
માતા ?
પિતા ખુશાલદાસ
ભાઇ બહેન લગ્ન સંતાનો ?
અભ્યાસ બોટાદમાં છ ધોરણ સુધી અભ્યાસ
વ્યવસાય પ્રાથમિક શિક્ષક, વેપાર, વૈદક પણ કર્યા પણ ન ફાવ્યા
પ્રદાન મુખ્યત્વે કવિતા , એક નાટક
મૂખ્ય કૃતિઓ કાવ્યસંગ્રહો – કલ્લોલિની, સ્રોતસ્વિની, નિર્ઝરિણી, રાસ તરંગિણી, શૈવલિની
જીવન ગરીબ કુટુંબમાં જન્મ, હંમેશાં આર્થિક મુશ્કેલીમાં રહ્યા, તેમની કવિતામાં ન્હાનાલાલની ઘણી અસર
સાભાર ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના
[...] જનનીની જોડ સખી નહીં જડે રે, લોલ, – દામોદર ખુશાલદાસ બોટાદકર [...]
Pingback by કાવ્ય સૂર » Blog Archive » જનનીની જોડ સખી નહીં જડે રે, લોલ, — July 9, 2006 @ 10:42 pm |
[...] વાંચકોના પ્રતિભાવ ગુજરાતી સર્જક પરિચય » બોટાદકર on જનનીની જોડ સખી! નહીં જડે રે, લોલ,yusuf Kundawala on શાંત ઝરુખે ગુજરાતી સર્જક પરિચય » લલિત on મઢૂલી મજાની amit pisavadiya on શાંત ઝરુખે amit pisavadiya on એક અકસ્માત – અમેરીકામાં [...]
Pingback by કાવ્ય સૂર » Blog Archive » એ અણઘટતી ઘટના — July 9, 2006 @ 11:20 pm |
કવિની આ બેનમૂન,ચિરંજીવ રચના :જનનીની જોડ ,
કોઇ પણ ગુજરાતી ,કદી પણ નહીં વિસરી શકે !એ તો
અમર બની ગઈ!એના શબ્દે શબ્દમાં ઊંડી લાગણીના
ધોધ સરતા અનુભવાય છે !ધન્યવાદ ,સુરેશભાઈ.
Comment by manvant — July 10, 2006 @ 2:22 pm |
[...] – જીવનઝાંખી [...]
Pingback by 27- નવેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર — November 27, 2006 @ 2:37 am |
[...] દામોદર ખુશાલદાસ બોટાદકર [...]
Pingback by વિધવા……દામોદર ખુશાલદાસ બોટાદકર | સુલભ ગુર્જરી — September 7, 2008 @ 7:28 am |
[...] દામોદર ખુશાલદાસ બોટાદકર [...]
Pingback by વિધવા……દામોદર ખુશાલદાસ બોટાદકર « મન નો વિશ્વાસ — September 7, 2008 @ 7:42 am |