આજે રવિવાર તા. 23મી જુલાઇ, 2006 ના રોજ ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર વિશેષ વ્યક્તિઓના જીવન વિશે ટુંક માહિતી આપતો ગુજરાતી પ્રતિભા પરિચય નામનો એક બ્લોગ શરુ કરવામાં આવ્યો છે.
લીંક - http://gujpratibha.wordpress.com/
____________________________________
સંકલન : -
સુરેશ જાની અમિત પિસાવાડિયા ઊર્મિસાગર