August 7, 2006
રાજેન્દ્ર શુકલ
“મનને સમજાવો નહીં,એ ખુદ સમજતું હોય છે,
આ સમજ, આ અણસમજ,એ ખુદ સરજતું હોય છે.”
” કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે?”
# રચનાઓ
# ગુજરાત સમાચાર: ઓક્ટોબર 15, 2006 પૂર્તિ - સ્પેકટ્રોમિટર
# વેબ સાઇટ
____________________________ (more…)