ગુજરાતી સારસ્વત પરિચય

August 7, 2006

પંડિત સુખલાલજી

pandit_sukhalaal_1.jpg

 ?

 ?

 ?

____________________________ 

નામ                    સુખલાલજી સંઘવી

ઉપનામ                પંડિત, પ્રજ્ઞાચક્ષુ

જન્મ તારીખ          ફેબ્રુઆરી 8, 1880

જન્મ સ્થળ            લીમડી

અવસાન               માર્ચ 2, 1978

કુટુમ્બ                   ?

અભ્યાસ               જાણીતા વિદ્યાધામ કાશી તથા દરભંગામાં સાહિત્ય તથા વ્યાકરણનો અભ્યાસ. ઉપરાંત ન્યાયશાસ્ત્રમાં પારંગત.

વ્યવસાય              અધ્યાપન

જીવન ઝરમર        નાની વયે (17 વર્ષે) અંધત્વનો ભોગ બન્યાં છતાં વિદ્યાભ્યાસ જારી રાખ્યો , આજીવન વિદ્યા ઉપાસક, ચિંતન અને મનન.

મુખ્ય રચનાઓ       આત્મકથા - મારું જીવનવૃત્ત,   જીવનચરિત્ર - ચાર તીર્થંકર, વિવેચન - તત્ત્વાર્થસૂત્ર, ભારતીય તત્ત્વવિદ્યા, આધ્યાત્મવિચારણા, યોગદર્શન વિ. , સંપાદન - પ્રમાણમીમાંસા, વાદમહાર્ણવ – ભાગ 1 થી 6 વિ.

સન્માન                માનાર્હ ડી. લિટ. પદવીઓ : 1957- ગુજરાત યુનિવર્સિટી , 1967-સરદાર પટેલ યુનિવર્સિટી , 1959-  સાહિત્ય અકાદમી, દિલ્હી તરફથી દર્શન તથા ચિંતન માટે રાષ્ટ્રીય પુરસ્કાર, 1961- ભારત સરકાર તરફથી વિદ્વત્તા માટે સંસ્કૃત પંડિત તરીકે વિશેષ સન્માન  1973- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી , 

સાભાર                 ’આપણા પ્રતિનિધિ સારસ્વતો’ - રમેશ મ. શુકલ - પ્રવીણ પુસ્તક ભંડાર

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.