?![]()
?
?
___________________________
જન્મ તારીખ જાન્યુઆરી 27, 1888
જન્મ સ્થળ રૂપાહેલી (રાજસ્થાન)
અવસાન જુન 3, 1971
અભ્યાસ યતિશ્રીઓ તથા આચાર્યાશ્રીઓના સત્સગે જૈન ધર્મનો અભ્યાસ
વ્યવસાય ધર્મ-માર્ગે લોક શિક્ષણ, સમાજ-જાગૃતિ, સંશોધન, સંપાદન,
જીવન ઝરમર ગુજરાતના ગૌરવ સમાન પ્રખર પ્રતિભાયુક્ત મુનિ, રુઢિગત આચારોનો ત્યાગ કરી બિન પ્રણાલિગત સાધુજીવન. ત્રિમાસિક “જૈન સાહિત્ય સંશોધક” ના તંત્રી
મુખ્ય રચનાઓ સંપાદન - પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ 1,2 ; પ્રાકૃત કથા સંગ્રહ ; પુરાતન પ્રબંધ સંગ્રહ,
સન્માન ભારત સરકાર દ્વારા – પદ્મશ્રી
સાભાર ’આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ મ. શુકલ – પ્રવીણ પુસ્તક ભંડાર
[...] Posted by સુરેશ જાની on January 27th, 2007 મુનિ જિનવિજયજી નો જન્મદિન - 1888 - જીવનઝાંખી [...]
Pingback by 27 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર — January 28, 2007 @ 7:27 am |
[...] જીવનઝાંખી [...]
Pingback by 3 - જુન - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર — June 3, 2007 @ 7:57 pm |
[...] Posted by સુરેશ on January 27, 2008 મુનિ જિનવિજયજી નો જન્મદિન - 1888 ; રુપાહેલી – રાજસ્થાન - જીવનઝાંખી [...]
Pingback by 27 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર — January 27, 2008 @ 2:10 am |