ગુજરાતી સારસ્વત પરિચય

September 3, 2006

દાવર સાહેબ

Filed under: ધાર્મિક લેખક, નિબંધકાર — હરીશ દવે @ 9:12 am

નામ

દાવર સાહેબ (પ્રોફેસર ફિરોઝ દાવર)

જન્મ

નવેમ્બર 16 - 1892 ; અહમદનગર

અવસાન

ફેબ્રુઆરી 3 - 1978

અભ્યાસ

1912 બી. એ. અમદાવાદની ગુજરાત કોલેજમાંથી ; 1914 એમ. એ. 

વ્યવસાય

અધ્યાપન

જીવન ઝરમર

અહમદનગરથી ગુજરાત આવી અભ્યાસ; 1920-47 ગુજરાત કોલેજ, અમદાવાદમાં અંગ્રેજીના પ્રધ્યાપક; પછી એલ. ડી. આર્ટ્સમાં અંગ્રેજી વિભાગના વડા; વિદ્યાર્થીઓમાં અદભુત ચાહના મેળવી ; ગુજરાતના શિક્ષણક્ષેત્રે તેજસ્વી ઋષિ સમા, વિદ્યાર્થીઓના હૃદયમાં અનોખું સ્થાન પામનાર મેધાવી પ્રોફેસર

મુખ્ય રચનાઓ

જરથુષ્ટ્ર દર્શન, મૃત્યુ ઉપર મનન

સન્માન

ગુજરાત યુનિવર્સિટી તરફથી માનદ ડી. લિટ. ની પદવી

Blog at WordPress.com.