September 5, 2006
વિશ્વ ગુજરાતી સમ્મેલનમાં મુશાયરો
2 સપ્ટેમ્બર – 2006 ન્યુ જર્સીમાં વિશ્વ ગુજરાતી સમ્મેલનમાં એક કવિ સમ્મેલન યોજાયું હતું. ચિક્કાર હોલમાં 100 માણસોને ઊભા રહેવું પડ્યું હોય તેવા આ કવિ સમ્મેલનમાં જાણીતા અને લાડીલા ઘણા કવિઓએ તેમના કાવ્યો અને ગઝલોનો રસાસ્વાદ કરાવ્યો હતો. ખાસ કરીને શ્રી. આદિલ મન્સુરીની નવી રચનાઓ શ્રોતાઓની આંખ ભીંજવી ગઇ હતી. આનું સંચાલન ગુજરાત ટાઇમ્સના શ્રી. હસમુખ બારોટે કર્યું હતું.
મનસુખલાલ ઝવેરી

# “ઘન આષાઢી ગાજિયો, સળકી સોનલ વીજ,
દૂરે ડુંગરમાળ હોંકારા હોંશે દિયે.”
-
_____________________________ (more…)
