ગુજરાતી સારસ્વત પરિચય

October 8, 2006

ભગવતીકુમાર શર્મા

bagawati_sharama_2.jpg“લખીએ રે! હરિવરને કાગળ લખીએ રે! “

“અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!”

“અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.”

# રચનાઓ   - 1 -    :    - 2 -  :  - 3 -

_________________________ (more…)

Blog at WordPress.com.