નટવરલાલ પ્ર.બુચ
“મેં હોટેલો મહીં જઈ જઈ પેય કૈં ચાખી જોયાં,
”
”જૂનું છો થયું,દેવળ,જૂનું છો થયું,
એમાં થઇ શું ગયું?”
જન્મ
21 ઓક્ટોબર - 1906 ,
અવસાન
જાન્યુઆરી 9 - 2000, અમદાવાદ
વ્યવસાય
- નાનાભાઇ ભટ્ટની સંસ્થાઓમાં નિયામક
જીવન ઝરમર
- જણીતા હાસ્યકવિ, હાસ્ય લેખક - ખાસ કરીને પ્રતિકાવ્યોના સર્જક
- ખુદ જ્યોતિન્દ્ર દવે એ એમને ઉત્તમ હાસ્યકાર કહીને નવાજ્યા હતા.
મુખ્ય રચનાઓ
- રામ રોટી - ભાગ ૧,૨,૩. , બનાવટી ફૂલો, છેલ વેલ્લું, હળવાં ફુલ, કાગળનાં કેસુંડાં , વિ.
સન્માન
- ૧૯૮૯ - ગુ.સાહિત્ય પરિષદનું સ્વ. જ્યોતિન્દ્ર દવે હાસ્ય-પારિતોષિક
- ૧૯૯૬ - ’દર્શક’ -શિક્ષણ એવોર્ડ
સાભાર
શ્રી. જુગલ કિશોર વ્યાસ
[...] - જીવનઝાંખી [...]
Pingback by 21- ઓક્ટોબર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર — October 22, 2006 @ 12:58 pm
[...] - જીવનઝાંખી [...]
Pingback by 9 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર — January 9, 2008 @ 2:09 am