ગુજરાતી સારસ્વત પરિચય

October 28, 2006

રણજિતરામ મહેતા

Filed under: નિબંધકાર, સંશોધક — ઊર્મિ @ 6:14 am

“ રણજિતરામ માણસ નહોતા – એક ભાવના હતા.
ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતાના એ અવતાર હતા.
એમની નજર આગળ નવીન ગુજરાત સ્વપ્નું નહોતું,
પણ એક જીવંત વ્યક્તિ હતી.”
–કનૈયાલાલ મુનશી

# તેમના જીવન વિશે એક લેખ વાંચો -

ranjitram_article.jpg

_______________________

નામ

રણજિતરામ વાવાભાઇ મહેતા

જન્મ

ઑક્ટોબર 25, 1881 – સૂરત

અવસાન

જૂન 4, 1917

અભ્યાસ

  • બી. એ.

વ્યવસાય

  • સંશોધન, સાહિત્યસેવા

જીવન ઝરમર

  • ‘ગુજરાત સાહિત્ય સભા’ ના સ્થાપકોમાંના એક
  • ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના સ્થાપકોમાં અગ્રણી

મુખ્ય રચનાઓ

  • રણજિતકૃતિ સંગ્રહ(1921)
  • નિબંધ: રણજિતરામના નિબંધો(1923)
  • સંશોધન: લોકગીત(1922)
  • રણજિતરામ ગદ્યસંચય ભા.1,2 (1982, ઉપરનાં ત્રણે અપ્રાપ્ય પુસ્તકો તથા શેષ અપ્રગટ લખાણોનો સંચય)

સન્માન

તેમની યાદમાં ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ સુવર્ણચન્દ્રક અપાય છે.

સાભાર

‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન

1 Comment »

  1. [...] જીવનઝાંખી [...]

    Pingback by 25 - ઓક્ટોબર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર — October 28, 2006 @ 6:17 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.