” મારું માનવું છે કે, પ્રજાને અમુક પ્રકારનું રુચિકર વાંચન જોઇએ છે,
પછી તે ઊછીનું લીધેલું હોય કે, ગમે તેવું, તેની તેને દરકાર બિલકુલ નથી. “- હાજી
” ગુજરાતમાં કલાનો શોખ વધે, કલાકારોની કિમ્મત અંકાય, કલામયતા પ્રસરે -
આ જ તો તેનો જીવન આદર્શ હતો. …. જ્યાં કલાનાં દર્શન થતાં ત્યાં તે પ્રણિપાત કરતો. “
- ક.મા. મુન્શી
” ખોજા મહોલ્લાના એમના મકાનમાં સાહિત્યકારો, સાહિત્ય રસિકો, કલાકારો અને કલારસિકોનો અડ્ડો જામતો. ત્યાં જે રંગત જામતી તે કોઇ સાહિત્ય પરિષદ નહીં નિપજાવી શકે. હાજી જતાં ગુજરાતી સાહિત્યનો એ ઠાઠ ગયો ….. તે ગયો. “
- રસિક ઝવેરી
__________________________________________________________________ (more…)
” ‘બેફામ’ તો યે કેટલું થાકી જવું પડ્યું?
