”એકલા શું કરીએ? એક માણસથી શું થઇ શકે?
અમે કહીએ છીએ, મોટાં કામ એકથી જ થાય છે. બૌધ્ધ, ખ્રિસ્તી, મુસલમાન ધર્મના કાઢનારા એક હતા કે અનેક? શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, કબીર, એ પ્રથમ એક જ હતા ક્ર અનેક? શિવાજી એક હતા કે અનેક? એક ગેલીલીયોએ કેટલું કર્યું છે? એક સોક્રેટીસ ગ્રીસ દેશમાં સુધારાનો પોકાર કેવો ઉઠાવી શક્યો હતો? ”
# રચના
_______________________