” સૌથી ભયંકર વસ્તુ એ છે કે, આજે આપણને કશું ભયંકર લાગતું જ નથી. “
# રચના
_______________________
નામ
જયન્તિ દલાલ
જન્મ
નવેમ્બર 18, 1909 ; અમદાવાદ
અવસાન
ઓગસ્ટ 24, 1970
કુટુમ્બ
- માતા – ; પિતા – ઘેલાભાઇ
- પત્ની – ; સંતાનો -
અભ્યાસ
- બી.એ. ના છેલ્લા વર્ષમાં કોલેજ છોડી સ્વાતંત્ર્યયુધ્ધમાં ઝંપલાવ્યું
વ્યવસાય
જીવન ઝરમર
- 1934 – ‘બિખરે મોતી’ ફિલ્મનું દિગ્દર્શન
મુખ્ય રચનાઓ
- નાટક - ઝબૂકિયાં, જવનિકા, અવતરણ
- નવલિકા - જૂજવાં રૂપ, કથરોટમાં ગંગા, ઉત્તરા, અડખે પડખે, જયન્તિ દલાલની પ્રતિનિધિ વાર્તાઓ
- નવલકથા - ધીમુ અને વિભા
- કટાક્ષલેખો - મનમાં આવ્યું, તરણાની ઓથ મને ભારી
- રેખાચિત્રો - પગદીવાની પછીતેથી, શહેરની શેરી
- વિવેચન - કાયા લાકડાની માયા લૂગડાંની, નાટક વિષે જયન્તિ દલાલ
- સંપાદન - ધમલો માળી, ડાહ્યાભાઇ ધોળશાજીના નાટકો
- અનુવાદ - બળવાખોર પિતાની તસ્વીર, એશિયા પર આંધી, હેલન કેલરની આત્મકથા, નવો છોકરો, અંધારાની ધાર, ફોન્તામારા, અમેરિકન મહિલાઓ જેમણે પહેલ પાડી, આ અમેરિકા, સંસ્થાનવાદથી સામ્યવાદ, મુક્તિવેલ, દેહાતી ડોક્ટર, સામ્યવાદી ચીન
- તંત્રી - રેખા (માસિક), ગતિ (સાપ્તાહિક), નવગુજરાત (દૈનિક)
સન્માન
1959 – રણજિતરામ સુવર્ણચંદ્રક
સાભાર
-