-
-
નામ
અનંતરાય મણિશંકર રાવળ
ઉપનામ
- શૌનક
જન્મ
જાન્યુઆરી – 1, 1912 : અમરેલી
અવસાન
નવેમ્બર – 18 , 1988
અભ્યાસ
- એમ.એ.
વ્યવસાય
- અધ્યાપન
જીવન ઝરમર
- અધ્યાપનકાર્ય સાથે ગુજરાતી ભાષાના સાહિત્યનું વિવેચન કાર્ય.
- અનેક સાહિત્ય સંસ્થાઓમાં સેવારત
- સાહિત્ય અકાદમી, ભારતીય જ્ઞાનપીઠ તથા નેશનલ બુક ટ્રસ્ટ સાથે સંલગ્ન
- 1979 – ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
મુખ્ય રચનાઓ
- વિવેચન સંગ્રહો - રાઈનો પર્વત, સાહિત્યવિહાર, સાહિત્યવિવેક, સમીક્ષા, સમાલોચના, ઉન્મિલન, અનુદર્શન,
- સંપાદન- ગુજરાતી એકાંકી સંગ્રહ, કલાપીનો કાવ્યકલાપ, બોટાદકરની કાવ્યસરિતા, ચુનીલાલ વર્ધમાન શાહની શ્રેષ્ઠ વાર્તાઓ, રમણલાલ વસંતલાલ દેસાઈની શ્રેષ્ઠ વાર્તાઓ, ન્હાનાલાલ મધુકોષ, કવિવર ન્હાનાલાલ સ્મારક ગ્રંથ
- અનુવાદ- પ્રેમચંદ, ટોલ્સ્ટોયની નવલિકાઓ
- નવલિકા - ચા ઘર
- ઇતિહાસ – ગુજરાતી સહિત્ય
સન્માન

[...] # અનંતરાય રાવળ [...]
Pingback by અનુક્રમણિકા - અ « ગુજરાતી સારસ્વત પરિચય — November 21, 2006 @ 4:27 pm |