પન્નાલાલ પટેલ
-
-
# રચના : વેબ સાઇટ
___________________________________________________________________________________
નામ
પન્નાલાલ નાનાલાલ પટેલ
જન્મ
મે - 7, 1912 ; માંડલી ( જિ. ડુંગરપુર, રાજસ્થાન )
અવસાન
એપ્રિલ - 5 , 1989
અભ્યાસ
- પ્રાથમિક - અંગ્રેજી ચાર ધોરણ
- સ્વશિક્ષણ
વ્યવસાય
- લેખન
- પ્રકાશન
જીવન ઝરમર
- પ્રેસમાં કામ કરતાં કાગળની ચબરખીઓ પર પહેલાં લખાણો
- અનેક કૃતિઓ ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત
મુખ્ય રચનાઓ
- નવલકથા - વળામણાં, સુરભિ, મીણ માટીના માનવી, નગદ નારાયણ, અજવાળી રાત અમાસની, એક અનોખી પ્રીત, પાર્થને કહો ચડાવે બાણ, શિવપાર્વતી, ભીષ્મની બાણશય્યા, કુબ્જા અને શ્રીકૃષ્ણ
- નવલિકા - સુખદુ:ખના સાથી, ધરતી આભનાં છેટા, રંગમિનારા, બિન્ની, પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, વીણેલી નવલિકાઓ
- નાટક - જમાઇરાજ, ચાંદો શેં શામળો, સપનાનાં સાથી, અલ્લડ છોકરી, સ્વપ્ન, મળેલા જીવ
- ચિંતન - પૂર્ણયોગનું આચમન
- આત્મકથા - અલપઝલપ
- બાળ સાહિત્ય - દેવનાં દીધેલ, વાર્તાકલ્લોલ ગુચ્છ, લોકમિનારા, બાળકિલ્લોલ
- પ્રકીર્ણ - અલકમલક, સર્જનની સુવર્ણ સ્મરણિકા, લોકગુંજન
સન્માન
- 1950 - રણજિતરામ સુવર્ણચંદ્રક
- 1985 - જ્ઞાનપીઠ એવોર્ડ
સાભાર
‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ - રમેશ શુક્લ - પ્રવિણ પ્રકાશન
[...] # પન્નાલાલ પટેલ [...]
Pingback by અનુક્રમણિકા - પ « ગુજરાતી સારસ્વત પરિચય — December 2, 2006 @ 3:33 pm
સાદર પ્રણામ…..
નાના મોઢે વધુ કંઇ કહેવું યોગ્ય નથી.
છતાં પણ ક્ષમા સાથે જરૂરી સૂચન કરું છું.
પન્નલાલ પટેલની મુખ્ય કૃતિમાં તેમનું પ્રમુખ સર્જન -
(માનવી ની ભવાઇ) ભુલાઇ ગઇ!
જેના દ્વારા ગુજરાતી સાહિત્ય જગતને દ્વીતીય જ્ઞાનપીઠ મળ્યો.
આભાર….
ભાવિન નકુમ….
Comment by Bhavin Nakum — March 29, 2007 @ 12:41 am
[...] જીવનઝાંખી [...]
Pingback by 7 - મે - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર — May 7, 2007 @ 1:11 am