ગુજરાતી સારસ્વત પરિચય

December 8, 2006

વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, Vishnuprasad Trivedi

Filed under: નિબંધકાર, વિવેચક — ઊર્મિ @ 2:00 am

visnuprasad_trivedigif.jpg”જ્ઞાન પોતે એક અને અવિભાજ્ય હોવાથી વિવિધ વિષયો અને વિજ્ઞાનો 
એકબીજાં સાથે ગૂંથાયેલાં છે એ ભારતીય આદર્શને વિષ્ણુભાઇએ સતત
ખ્યાલમાં રાખ્યો છે. ”

”તત્વમિજિજ્ઞાસામાં ગો.મા.ત્રિ., મ.ન.દ્વિ. અને આનંદશંકરની પરંપરાને
વિસ્તારીને તેમણે ધર્મ અને વિજ્ઞાનના સમન્વયનો યુગધર્મ પરખાવ્યો
છે. અહીં વિ.ર.ત્રિ. ના નવા જ પરિમાણની ઝાંખી થાય છે. એમના ગદ્યને
પણ એ જ અનવદ્ય બનાવે છે.”

–યશવન્ત શુકલ

# રચના : વેબ સાઇટ

_______________________________________________________________________
(more…)

Blog at WordPress.com.