“…. એ કરેલી મોજણીમાં 95% જેટલા કોલેજ અને યુનિ. ના અધ્યાપકોએ નિખાલસ એકરાર કર્યો હતો કે, નિયત થયેલાં પાઠ્યપુસ્તકો સિવાય અભ્યાસક્રમ અંગે બીજું કશું વાંચવાની એમને આદત જ નથી. …… માત્ર 2 % જેટલાના વાંચનમાં ચોક્કસ પ્રકારના જ્ઞાન માટેનું પ્રમાણિત વાચન કરતા હોય છે……… જો હાલની શિક્ષણસંસ્થાઓ બંધ કરવામાં આવે, તો વખતે સારું પરિણામ આવે. “
-
-
-
______________________________________________________________________________
(more…)