ગુજરાતી સારસ્વત પરિચય

February 17, 2007

પ્રજારામ રાવળ, Prajaram Raval

Filed under: અનુવાદક, આયુર્વેદ, કવિ — સુરેશ @ 5:29 am

” આ ઝાલાવાડી ધરતી :
આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક, રુક્ષ  ચો-ફરતી”

” તરસ્યું હૈયા – હરણું
દોડતું દશે દિશમાં વ્યાકૂળ ઢૂંઢતું ઝરણું! “

# રચના   - 1 -     :     - 2  -     :     - 3 -

__________________________________________

જન્મ

  • 3 – માર્ચ , 1917 ; ભાવનગર : વતન -  વઢવાણ

અવસાન

  • 28 – એપ્રિલ, 1991, સુરેન્દ્રનગર

અભ્યાસ

  • પ્રાથમિક, માધ્યમિક -  વઢવાણ
  • 1941 -  આયુર્વેદમાં સ્નાતક – પાટણ

વ્યવસાય

  • 1954 – 1975     ભાવનગરમાં આયુર્વેદના પ્રાધ્યાપક અને પછી આચાર્ય
  • વૈદક

જીવનઝરમર

  • ઉશનસ્, જય ન્ત પાઠક અને પ્રજારામ રાવળની ત્રિપૂટી ગણાતી
  • ગીત અને સોનેટ તેમની વિશેષતા
  • શ્રી. અરવિંદના સાધક, રચનાઓમાં આધ્યાત્મિકતાની છાંટ ક્યાંક વર્તાય
  • તેમની કવિતામાં સૌન્દર્યરસિકતા સાથે ભાષા-લયની સંવાદિતા અને ચારુતાનો યોગ જણાય છે.  

મુખ્ય રચનાઓ

  • કવિતા - મહાયુધ્ધ , પદ્મા, નાન્દી, નૈવેદ્ય,  
  • અનુવાદ – પરબ્રહ્મ ( શ્રી. અરવિંદના કાવ્યો) , રઘુવંશ ( કાલીદાસ) , સુંદરકાંડ, સીતા – અશોક વનમાં ( વાલ્મીકિ મુની)
  • આયુર્વેદ – આયુર્વેદનું અમૃત

સાભાર

  • ગૂર્જર કાવ્યવૈભવ – અમૃતપર્વ યોજના

3 Comments »

  1. [...] – પ્રજારામ રાવળ   : કવિ પરિચય [...]

    Pingback by ઝાલાવાડી ધરતી - પ્રજારામ રાવળ, Prajaram Raval « કવિલોક / Kavilok — February 17, 2007 @ 6:04 am | Reply

  2. hi maja padi

    Comment by pradipsinh — August 5, 2007 @ 11:13 am | Reply

  3. [...] પ્રજારામ રાવળ    :   કવિ પરિચય Published [...]

    Pingback by આ અંધકાર શો મ્હેકે છે - પ્રજારામ રાવળ « કવિલોક — January 21, 2008 @ 4:02 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.