ગુજરાતી સારસ્વત પરિચય

March 9, 2007

ગુલાબદાસ બ્રોકર

gulabdas_broker.jpg

 ” જીવો ને જીવવા દો મરણ લગણ આ જિંદગી ચાર દી’ ની “
- તેમનું પ્રેરક વાક્ય

મારું  હૈયું  ખોવાયું  એક  વેળા,
રે  રાજ,  મારું  હૈયું  ખોવાયું  એક  વેળા
.”

# રચના    -  1  -     :     -  2  - 

-

________________________________

જન્મ 

  • 20 – સપ્ટેમ્બર 20, 1909 ;  પોરબંદર

અવસાન 

  • 10 –  જુન 10, 2006 ;  પુના

કુટુમ્બ

  • માતા –  વજકોરબાઇ ;  પિતા – હરજીવનદાસ
  • પત્ની – સુમન ( લગ્ન – 1927,  અવસાન – 2004 )
  • પુત્રો - વિજય, વિનોદ ; પુત્રીઓ - ચંદ્રપ્રભા તેલી, મીનાક્ષી તેલી  

અભ્યાસ

  • બી.એ.

વ્યવસાય 

  • શેર દલાલ ( મુંબાઇ)
  • લેખન

જીવન ઝરમર 

  • પ્રો. પાર્કર અને નરસિંહરાવના  પ્રિય છાત્ર
  • ઉમાશંકર જોશી અને દ્વિરેફના માનીતા વાર્તાલેખક
  • ગાંધીવાદી સ્વાતંત્ર્યસેનાની
  • લેખન કાર્ય … વિવેચનકાર્ય, જેલવાસમાં સાહિત્ય સર્જન
  •  ’અખંડ આનંદ’, ‘એકાંકી’, ‘પરબ’,  ’ગુજરાતી નાટય’ સામાયિકોના તંત્રી
  • ઘણા ઉગતા સાહિત્યકારોને પ્રસ્તાવના લખી પ્રોત્સાહિત કરતા
  • આકાશવાણી અને ટી.વી. પર કાર્યક્રમો આપ્યા છે.
  • દેશ પરદેશમાં અનેક પ્રવાસો  
  • 1973-74 – ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
  • ‘લતા શું બોલે?’  કટાર ના બોલ્ડ કથાવસ્તુ માટે ચર્ચાસ્પદ
  • મરાઠી અને બંગાળી ભાષા પણ જાણતા હતા
  • નીલીનું ભૂત, ધૂમ્રસેર, ગુલામદીન ગાડીવાળો, લતા શું બોલે ? – તેમની સંસ્મરણીય વાર્તાઓ 

રચનાઓ    -   પચાસની આસપાસ પુસ્તકો

  • પ્રથમ પુસ્તક  -લતા અને બીજી વાતો
  • કાવ્યસંગ્રહ: વસન્તે
  • વિવેચન – રૂપસૃષ્ટિમાં,સાહિત્ય: તત્વ અને તંત્ર,
  • વાર્તાસંગ્રહ – ધૂમ્રસેર, એક દ્વંદ્વયુધ્ધ, માણસનાં મન
  • સંસ્મરણો – સ્મરણોને સથવારે
  • પ્રવાસ વર્ણન – નવા ગગન નીચે  

લાક્ષણિકતા

  • સ્ત્રી પુરુષ સંબંધની વિલક્ષણતાઓ
  • સ્ત્રીઓના  માતૃત્વને તેમની રચનાઓમાં સન્માન મળ્યું છે.

સન્માન

  • 1968 – કુમાર ચંદ્રક
  • 1991 -પદ્મશ્રી
  • 1998 - રણજીતરામ સુવર્ણચંદ્રક
  • 2000 - નરસિંહ મહેતા પુરસ્કાર

સાભાર 

  • “કર્તા-કૃતિ પરિચય” , મૃગેશ શાહ
  • સાક્ષરનો સાક્ષાત્કાર , રન્નાદે પ્રકાશન

3 Comments »

  1. [...] # ગુલાબદાસ બ્રોકર [...]

    Pingback by અનુક્રમણિકા - ગ « ગુજરાતી સારસ્વત પરિચય — November 10, 2006 @ 4:46 pm | Reply

  2. ગુલાબદાસ બ્રોકર મુંબઈની એલ્ફિંસ્ટન કોલેજનના ગ્રેજ્યુએટ.

    ઓછી જાણીતી વાત એ કે તેમણે “કથક” ઉપનામથી પણ લેખન કરેલું! વળી તેમણે નાટ્યલેખનમાં પણ હાથ અજમાવેલો. તેમની નોંધપાત્ર એકાંકીઓમાં “મા”, “જ્વલંત અગ્નિ” આદિ મૂકી શકાય.

    …… હરીશ દવે અમદાવાદ

    Comment by હરીશ દવે — March 10, 2007 @ 8:18 pm | Reply

  3. [...] જીવનઝાંખી [...]

    Pingback by 10 - જુન - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર — June 10, 2007 @ 3:15 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.