ગુજરાતી સારસ્વત પરિચય

March 26, 2007

વીનેશ અંતાણી, Vinesh Antani

Filed under: નવલકથાકાર, વાર્તાલેખક — હરીશ દવે @ 10:15 pm

આ ભાવને જ આપણે વાત્સલ્ય કહીએ છીએ. વાત્સલ્ય શબ્દનો કોઇ ડિક્ષનેરીમાંથી સાચો અર્થ તેને ‘જોવાથી’ મળી શકેશે નહીં. એ શબ્દનો સાચો અર્થ તો વાછરડાને પોતાની જીભથી ચાટી રહેલી ગાયના દ્શ્યમાંથી જ અનુભવી શકાય. “

# એક  રચના વિશે    :      એક વાર્તા 

__________________________________________________________

જન્મ

  • જૂન 27, 1946; દુર્ગાપુર તા. માંડવી, જિ. કચ્છ  

અભ્યાસ

  • નખત્રાણા અને ભુજમાં અભ્યાસ
  • 1962 – એસ.એસ.સી.
  • 1967 -  ગુજરાતી-હિન્દી સાથે બી.એ- ભુજ
  • 1975 – ગુજરાતી-સંસ્કૃત સાથે એમ. એ – ભુજ

વ્યવસાય

  • 1970- 75  -  ભુજની કોલેજમાં ગુજરાતીના અધ્યાપક
  • 1975 થી – આકાશવાણીમાં કાર્યક્રમ નિયોજક

મુખ્ય રચનાઓ

  • નવલકથાકાફલો, અનુરવ, પલાશવન, નગરવાસી, સૂરજની પાર દરિયો, એકાંતદ્વીપ વગેરે
  • વાર્તા – કોરો સારંગ, હોલારવ, તરસના કૂવાનું પ્રતિબિંબ વગેરે

લાક્ષણિકતાઓ

  • પ્રયોગશીલ સર્જનો
  • કેન્દ્રસ્થ સંવેદન અને આંતરમનની ગહરાઇઓનું સચોટ આલેખન
  • પ્રતીક અને કલ્પનની મદદ લઇ  ભાવને ઉપસાવવાનું વલણ
  • જગતની અર્થશૂન્યતા અને માનવ વ્યવહારની ક્ષુદ્રતાનું સચોટ નિરૂપણ

સન્માન

  • 2000 – સાહિત્ય એકેડેમીનો એવોર્ડ

2 Comments »

  1. કદાચ ઘણા લાંબા સમયથી આ ‘પાનું’ ખુલ્યું નહીં હોય! નહીં તો વિનેશ અંતાણીનું નામ હોય અને ‘પ્રિયજન’(૧૯૮૦) ભૂલાય?

    Comment by પિંકી યજ્ઞેશ પંડ્યા — April 21, 2009 @ 1:51 am | Reply

  2. RESPECTED VINESHBHAI,

    WE WILL HAVE A MEET AT AHMEDABAD SOON
    TILL THEN BYE

    Comment by DASHRATH PARMAR — November 14, 2009 @ 7:48 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.