ગુજરાતી સારસ્વત પરિચય

May 10, 2007

ચન્દ્રકાન્ત શેઠ, Chandrakant Sheth

 ccf09252006_00000.jpg” કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે છે સમાજમાં. કાવ્ય સર્જન વેળાએ કવિ કવિતાની બહાર હોતો નથી. ને કવિતા સર્જાઇ ગયા પછી પોતે ક્યાં છે એની ખાસ ફિકર ચિંતા કરવા જેવી હોતી નથી.”

” મૂંગાં તે કેમ રહેવું? “

” શબ્દોને આપણે ઓઢીએ ને આપણે વધુ ઉઘાડા પડીએ.”

” મારો વિશ્વાસ કઇ રીતે થઇ શકે?
મેં ખોટાં બિલોમાં, ભળતી સહી કરી
જાળવી અદબ નથી મારા નામની.”  – આવું પ્રામાણિકપણે લખી શકનાર !  

પ્રેરક વાક્ય – ‘आत्मानम्  विध्धि । ‘

 # રચનાઓ

___________________________ (more…)

Blog at WordPress.com.