પ્રેરક અવતરણ
“કમ ખાઓ ઔર ગમ ખાઓ”
“બુધસભામાં અધિકારથી ઘુસેલા માણસ” – રાધેશ્યામ શર્મા
__________________________________________________________
સમ્પર્ક 75, સમરથનગર, હાંસોલ, અમદાવાદ – 382 475
જન્મ
- 23 - મે, 1944 ; લીમડી
કુટુમ્બ
- માતા –સમુબહેન; પિતા – છગનલાલ
- પત્ની – શારદા ( લગ્ન –1966) ; સંતાન – એક પુત્ર, એક પુત્રી
અભ્યાસ
- 1960 – એસ. એસ. સી.
- 1964 – ડ્રોઈંગ ટીચર્સ સર્ટીફિકેટ કોર્સ
વ્યવસાય
- 1985 - સરકારી સ્થાપત્ય કચેરીમાં ટ્રેસર
- પછીથી ગાંધીનગર ખાતે ડ્રાફ્ટસમેન
જીવન ઝરમર
- અઢારેક વર્ષની યુવાન વયે વાર્તાલેખનની શરૂઆત.
- ગુજરાતી સામયિકો ‘ચાંદની’ તથા ‘આરામ’માં વાર્તાઓ લખવી આરંભ કરી.
- પ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ – માનો પુનર્જન્મ.
- કાવ્યક્ષેત્રે પણ હાથ અજમાવ્યો છે. ‘જેગવે દીધાં તન’ ગીત ‘કુમાર’માં પ્રસિદ્ધ થયું હતું.
- આકાશવાણી પર નવલિકાઓ વિષે કાર્યક્રમો પ્રસારિત.
શોખ
- ચિત્રકલા અને મ્યુરલ્સ
રચનાઓ
- વાર્તાસંગ્રહો - ઊંચી જાર નીચાં માનવી, ટેટ્રાપોડ
લાક્ષણિકતા
- સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણનું ચિત્રણ
સન્માન
- સંદેશ અને ગુજરાત સમાચારના પુરસ્કાર
- ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ
- ગુજરાત રાજ્ય સરકાર એવોર્ડ
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
- ગુજરાતી સાહિત્યકોશ – ખંડ -2
[...] # ઉજમશી પરમાર [...]
Pingback by અનુક્રમણિકા - અ « ગુજરાતી સારસ્વત પરિચય — May 21, 2007 @ 11:17 pm |