” વિષયનું વૈવિધ્ય બહુ ન જણાય , પણ માણસના મનને તાગવાનો આ સાચુકલો પ્રયાસ છે. “
- હસમુખ રાવળ
“ઋજુ સંવેદનોની સૃષ્ટિની સુરેખ નિર્મિતિ”
– કૃષ્ણવીર દીક્ષિત
પ્રેરક વાક્ય -
“ જીવનવિકાસમાં આડે આવનારાં જે કોઇ આવરણો છે , તેમાં અહંકાર જેવું સૂક્ષ્મ અને બળવાન બીજું કોઇ તત્વ નથી.”
- પૂજ્ય શ્રી મોટા
# એમના કુટુમ્બજીવન વિશે એક લેખ
_____________________________________________________________