ગુજરાતી સારસ્વત પરિચય

June 14, 2007

ઉષા ઉપાધ્યાય, Usha Upadhyay

Filed under: કવિ, નિબંધકાર, વિવેચક — સુરેશ @ 2:00 am

usha_upadhyay.jpg

પ્રેરક અવતરણ
‘સ્વમાનના ભોગે સ્વર્ગ પણ ન ખપે.’

___________________________________________________________

સંપર્ક    સી- 1285, વૃંદાવન પાર્ક, માળવી બીડ, ભાવનગર – 364002

જન્મ

  •  7 - જૂન, 1956 ;  ભાવનગર

કુટુમ્બ

  • માતા – કોકિલાબહેન , પિતા – ઘનશ્યામભાઈ ત્રિવેદી
  • પતિ – ઘનશ્યામભાઈ (લગ્ન - 1980) ; પુત્ર - કૌશલ ; પુત્રી - જીગીષા

અભ્યાસ

  • એમ. એ. પીએચ. ડી.

વ્યવસાય

  • અધ્યાપન

જીવનઝરમર

  • ઘરકામને સંપૂર્ણ માન આપી પ્રવૃત્તિમાં સક્રીય  
  • ત્રણ ભાષા ઉપરાંત  થોડું બંગાળી જાણે છે.
  • અધ્યાપકોના સંગઠનમાં સક્રિય કાર્યકર
  • આકાશવાણી પર કાર્યક્રમો આપેલા છે.
  • પ્રથમ પ્રકાશિત કૃતિ “જળની માયા”.

શોખ

  • શાસ્ત્રીય સંગીત
  • ચિત્રકલ
  • પ્રવાસ
  • બાગાયત

મુખ્ય રચનાઓ

  • વિવેચન - ઈક્ષિત
    સંપાદિત ગ્રંથો.
    અછાંદસ રચનાઓ

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)

1 Comment »

  1. અનેક કવીસંમેલનોનું સંચાલન કર્યું છે.
    આજે ગુજરાત વીદ્યાપીઠમાં ગુજરાતી પ્રાધ્યાપીકા છે.

    Comment by Jugalkishor — June 18, 2007 @ 12:00 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.