ગુજરાતી સારસ્વત પરિચય

September 29, 2007

પ્રબોધ પરીખ, Prabodh Parikh

Filed under: કવિ, વાર્તાલેખક — સુરેશ @ 3:23 am

prabodh_parikh.jpg

પ્રેરક અવતરણ -
“ Music is continuous. Only listening is intermittent.” – David Thoro

“ કોઇક વાત છે કે આકાશમાં
ખોવાઇ ગયું છે કશુંક.
હું જન્મ્યો ને સાથે જ
મરી ગયું છે કશુંક.”

___________________________________________________

સમ્પર્ક     - એ- 102, સુમેરુ, ન્યુ વરસોવા ટેલિ એક્સ્ચેંજ પાસે, એસ.વી. પટેલ નગર, અંધેરી( વેસ્ટ) ,મુંબાઇ – 400 053

જન્મ

  • 19, જુન- 1945; નડિયાદ

કુટુમ્બ

  • માતા- કાન્તાબેન; પિતા – વાસુદેવ મગનલાલ
  • પત્ની – મિત્રા મુખરજી (એમ.એ.) (લગ્ન – 1979- મુંબાઈ) ; પુત્રી – અનન્યા

અભ્યાસ

  • એમ.એ. ( મુંબાઈ)
  • એમ.એ. ( અમેરીકા)

વ્યવસાય

  • મુંબાઇમાં ફિલસુફીના પ્રોફેસર

જીવન ઝરમર

  • બિયરના શોખીન – પોતાને પીપી દાદા તરીકે ઓળખાવે છે.
  • પહેલી કૃતિ ‘રે’ના પહેલા અંકમાં પ્રગટ થયેલી.
  • ઘણા વિદેશ પ્રવાસો થયા છે.
  • એક વર્ષ ‘ત્રૈમાસિક’ નું સંપાદન
  • આકાશવાણી પર કાર્યક્રમો આપેલા છે.
  • ઘરમાં ટી.વી. નથી!
  • બાધા, આખડી,પૂજા, ગુરુપ્રથા, વર્ણાશ્રમ વ્યવસ્થા વિ. માં શ્રદ્ધા નથી.

શોખ

  • ચિત્રકામ, સંગીત

રચનાઓ – 2 પુસ્તકો

  • વાર્તા – કારણ વિનાના લોકો
  • કવિતા- છીએ તેથી

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર - રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન

September 20, 2007

આબિદ સુરતી, Abid Surati

aabid_surti_1.jpg

dabbuji_aabid_1.jpg

પ્રેરક અવતરણ
‘जान कर चलो, मान कर नहीं ।’  

ભારતીય ભાષાઓમાં કોમીક સાહિત્યના પ્રથમ કલાકાર

# એક ડોક્યુમેન્ટ

વેબ સાઇટ

____________________________________________________

સમ્પર્ક  -   60/1, આલ્વેઝ સોસાયટી, હિલ રોડ , વાંદરા ( વેસ્ટ) , મુંબાઈ - 400 050  

જન્મ

  • 5- મે, 1935; વાવેરા( રાજુલા)
  • વતન - સૂરત

કુટુમ્બ

  • માતા - સકીના; પિતા - ગુલામહુસેન
  • પત્ની - માસૂમા ( લગ્ન - 1965; મુંબાઈ ) ; પુત્રો -  સાહિલ - મેનેજમેન્ટ ગુરુ ; આલીફ - ટીવી ચેનલમાં વાઈસ પ્રેસીડેન્ટ

અભ્યાસ

  • ડીપ્લોમા આર્ટ્સ  

વ્યવસાય

  • ફ્રીલાન્સર

dabbuji_aabid.jpg  - ડબ્બુજી અને આબિદ

જીવનઝરમર

  • ચાર -પાંચ વર્શની ઉમ્મરે તાપીના પુરમાં ડૂબતા બચેલા. 
  • યુવાવસ્થામાં કુટુમ્બના દબાણના કારણે પ્રથમ પ્રેમમાં નીષ્ફળતા. હતાશામાંથી તેમની કૃતિ ‘તુટેલા ફરિશ્તા’ લખાઈ.
  • મૂળ વ્યવસાય - ચિત્રકામ  
  • શરદબાબુની રચનાઓનો ઘણો પ્રભાવ
  • પ્રથમ મૌલિક પ્રકાશિત નવલિકા - ‘ભૂલ’ મુંબાઈ સમાચારમાં
  • ત્રણ ભાષા ઉપરાંત ઉર્દૂ પણ જાણે છે.
  • આરંભમાં ‘નવનીત’ અને ‘ રુચિ’ માં કૃતિ પ્રસિદ્ધ થઈ હતી.
  • ‘ડાયરો’  વાર્ષિકનું સંપાદન
  • ફિલ્મ તથા ટી.વી. સ્ક્રીપ્ટ રાઈટર
  • આકાશવાણી અને ટી.વી. પર ઘણા કાર્યક્રમો આપ્યા છે.
  • ઘણી ગુજરાતી વાર્તાઓનો હિન્દીમાં અનુવાદ કર્યો છે.
  • હિન્દી સાપ્તાહિક ‘ ધર્મયુગ’ માં ‘ઢબ્બુજી’  નામથી ત્રીસ વરસ કાર્ટૂન છપાયાં.
  • વોટર, ઓઇલ, એક્રીલીક કલર માં ચિત્રો
  • ‘પ્રમોદ પટી’ નામના ડીરેક્ટરે તેમના જીવન ઉપરથી એક ડોક્યુમે ન્ટરી બનાવી છે.
  • ‘Devil’s Bible’ ના આધાર પર લખાયેલ ‘કાળી કિતાબ’ ના સાત ભાષાઓમાં અનુવાદ થયા છે. કન્નડમાં તો તેને વર્ષના શ્રેષ્ઠ પુસ્તક તરીકે ઈનામ મળ્યું હતું. 
  • વિપશ્યનાના સાધક છે.

શોખ

  • ચિત્રકામ, તરવાનો, નાટકોમાં અભીનય  

રચનાઓ -  80 પુસ્તકો ( મોટા ભાગના હિન્દીમાં )

  • નવલકથા - તુટેલા ફરિશ્તા, કાળી કિતાબ, કેનાલ, ડાઘ
  • વાર્તા
  • નાટક
  • બાળ સાહિત્ય - રંગત *
  • હિન્દી - गुजरातीकी पुरस्कृत कहानियां, सौ सालकी गुजराती कहानियां, તીસરી આંખ + , (કુલ પચીસ જેટલાં પુસ્તકો)

સન્માન

  • ગુજરાત સરકારનો પુરસ્કાર *  
  • કેન્દ્ર સરકારનો પુરસ્કાર +

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર - રાધેશ્યામ શર્મા; રન્નાદે પ્રકાશન

September 12, 2007

ઈશ્વરભાઈ પરમાર, Ishwarbhai Parmar

Filed under: બાળસાહિત્ય, સંશોધક — સુરેશ @ 1:00 am

પ્રેરક અવતરણ:
“કલ્યાણ કરનારની કદી દુર્ગતિ થતી નથી.”

_________________________________________________________ (more…)

September 11, 2007

પલ્લવી મિસ્ત્રી, Pallavi Mistry

Filed under: હાસ્યલેખક — સુરેશ @ 12:02 am

pallavi_mistry.jpg

પ્રેરક અવતરણ
It is not important, how much time you have in your life.
It is important, how much life you have in your time.”

સ્ત્રીઓ  હ્યુમર સારું સમજી શકે છે, પણ સર્જી શકતી નથી…. એવી  માન્યતા પલ્લવીબેને તોડી હતી.
- અશોક દવે     ( તેમની જીવનઝાંખી જાણવા અહીં ‘ ક્લીક ‘ કરો )

# હાસ્યલેખો

__________________________________________________________________

(more…)

September 8, 2007

જીવરાજ વઘાશિયા , Jivaraj Vaghaashiya

Filed under: કવિ — સુરેશ @ 3:31 am

ખેડ્યાં ખેડાય નહીં મારાં ખેતર
એનાં ચાસ ચાસ ઢાળી છે કાયા.

પ્રેરક અવતરણ:
“દીવા તળે પણ અજવાળું હજો.”

__________________________________________________

સંપર્ક       –       ‘તથાગત’ સહજાનંદનગર, ગોંડલ – 360 311

જન્મ

  • 25- ઓક્ટોબર, 1944; ભાવનગર

કુટુંબ

  • માતા – જમુનાબહેન , પિતા – રવજીભાઈ
  • પત્ની – નિર્મળા બહેન (લગ્ન – 1972) , સંતાન – બે પુત્રીઓ

અભ્યાસ

  • એમ. કોમ.
  • એલ.એલ.
  • બી, સી. એ.

વ્યવસાય

  • નોકરી

જીવનઝરમર

  • ઈતિહાસ, સાયકોલોજી અને પેરાસાયકોલોજીમાં વિશેષ રસ
  • ઈશ્વર – ઉપાસનામાં શ્રદ્ધા નહીં
  • પોલીવસ્ત્રના શોખીન
  • પ્રથમ કૃતિ “ફૂંક”માં પ્રસિદ્ધ થઈ
  • સર્વ પ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ “અલક્ષ્ય”
  • વર્તમાનપત્રોમાં ચર્ચાપત્ર લેખક

શોખ

  • ચિત્રકળા

મુખ્ય રચનાઓ

  • અલક્ષ્ય, કર્કવૃત્ત, વિવિદિષા

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર, શ્રી રાધેશ્યામ શર્મા (રન્નાદે પ્રકાશન)

Blog at WordPress.com.