ગુજરાતી સારસ્વત પરિચય

March 23, 2007

કૃષ્ણવીર દીક્ષિત, Krishnaveer Dixit

” ઇશ્વર, ગુરુ અને ગ્રંથ- આ ત્રણ જ વિશ્વાસ રાખવા જેવા છે. “krishnaveer_dixit_face.gif

” ગુરુ થા તારો તું જ. (અખો) “
-એમનું પ્રિય પ્રેરક અવતરણ

“માયાના મામલામાં ભલે હોય તું ફકીર,
છોડી નહીં કલમ ને કિતાબો, હે કૃષ્ણવીર!
તારા ગયા પછી હશે સિલકમાં નીર-ક્ષીર,
સ્નેહી વિવેકની કરે સલામ રઘુવીર!”
-શ્રી રઘુવીર ચૌધરીએ એમના માટે લખેલ

” કૃષ્ણવીરભાઇ વિવેચક તરીક રેતીમાં દરિયાની કુંડલી દોરવાનું
અઘરું કાર્ય કરી રહ્યા છે. “
-શ્રી સુરેશ દલાલનાં શબ્દો

 k_dixit_sign.jpg

# રચના : વેબ સાઇટ

__________________________________________ (more…)

Blog at WordPress.com.