ગુજરાતી સારસ્વત પરિચય

May 18, 2007

નરોત્તમ પલાણ, Narottam Palan

narottam-palan.jpgપ્રેરક અવતરણ 
“मा शुचः ” ( શોક ન કર )  – ગીતા

“ જીવતો જાગતો હોંકારો દેતો પાળિયો” – રાધેશ્યામ શર્મા

____________________________________________________________

સમ્પર્ક   –     3, વાડી પ્લોટ, પોરબંદર 36055

જન્મ

  • 18 - મે, 1935 ; રાણા ખીરસરા , જિ. પોરબંદર

કુટુમ્બ

  • માતા –રાધાબેન; પિતા – કાકુભાઈ
  • પત્ની – રસીલા ( લગ્ન –1965) ; સંતાન –ત્રણ પુત્રો

અભ્યાસ

  • 1958 - મેટ્રિક
  • 1966- ગુજરાતી, સંસ્કૃત સાથે બી.એ.
  • 1972 - એમ.એ. ; બી.એડ

વ્યવસાય

  • 1973 થી -  ગુરુકુળ મહીલા કોલેજમાં અધ્યાપક

જીવન ઝરમર

  • ઈતિહાસ, પુરાતત્ત્વ, શિલ્પ-સ્થાપત્યમાં વિશેષ રસ.
  • સૌરાષ્ટ્રમાં પોરબંદરથી દ્વારકા તથા સોમનાથના પ્રાચીન સાંસ્કૃતિક વારસાનું સંશોધન.
  • પુરાતત્ત્વવેત્તા ડો. હસમુખ સાંકળિયા સાથે દ્વારકાના ખોદકામમાં સહયોગ.
  • પ્રાચીન ટિંબાઓ, મંદિરો, કુંડો, શિલાલેખો પર ખતપૂર્વક સંશોધન.
  • ઘુમલીના બૌદ્ધવિહાર સહિત અનેક બૌદ્ધ-જૈન ગુફાઓ તથા ત્રીસ જેટલાં મંદિરોની ખોજનો શ્રેય નરોત્તમભાઈ પલાણને જાય છે.
  • શ્રી અરવિંદના પૂર્ણયોગના અભ્યાસી. 
  • પ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ – ‘અગ્નિકુંડમાં કમળ’.
  • ‘એક અધ્યાપકની ડાયરી’  કટાર લેખનથી ઘણા જાણીતા
  • વિવેચન લેખો અને ડાયરી માટે નામના મળી.

શોખ

  •  ચિત્ર અને સંગીત

રચનાઓ

  • પ્રવાસ પુસ્તિકાઓ -  રખડપટ્ટી, ગુજરાતનાં યાત્રાધામો, સરસ્વતીને તીરે તીરે આદિ
  • વિવેચન - લોચન 
  • સંશોધન -  ઘુમલીસંદર્ભ 
  • સંપાદન - માધવમધુ, લોકસાહિત્ય 

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન  
  • ગુજરાતી સાહિત્યકોશ ખંડ -2

January 4, 2007

બલવન્તરાય ઠાકોર, Balwantrai Thakor

balwantrai_thakur.jpg“ આઘે ઊભાં  તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે,
  વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે.”

—- 

” બેસી ખાટે પિયરઘરમાં ઝિંદગી જોઇ સારી
ત્યારે જાણી અનહદ ગતિ, નાથ મ્હારા, તમારી.”

-

# રચના    

__________________________________________ (more…)

October 20, 2006

દુર્ગારામ મહેતાજી

Filed under: ડાયરી, શિક્ષણ — હરીશ દવે @ 3:19 am

નામ

દુર્ગારામ મંછારામ  દવે

જન્મ

25 - ડીસેમ્બર , 1809 ; સુરત

અવસાન

1876

અભ્યાસ

મુંબઈમાં પ્રાથમિક અભ્યાસ

વ્યવસાય

શિક્ષણ

જીવન ઝરમર

  • નર્મદથી પણ અગાઉની પેઢીના સારસ્વત  
  • 1826 - સુરતમાં ગુજરાતી નિશાળ શરૂ કરી.
  • 1844 -  મિત્રો સાથે ‘માનવધર્મ સભા’ની સ્થાપના

મુખ્ય રચનાઓ

ગુજરાતી ભાષાની પ્રથમ રોજનીશી પ્રકારની રોજિંદી નોંધ. જો કે ઘણી ખરી નોંધ આગમાં નાશ પામી.

July 24, 2006

મહાદેવભાઈ દેસાઈ

mahadev_desai_1.jpg?

?

?

#  જીવન      1  -   2    

________________________ (more…)

June 30, 2006

નરસિંહરાવ દિવેટીયા, Narasinhrao Divetia

narsinhrao-divethia.jpg

‘કાળા ઘને ઉજ્જ્વળ સૂર્ય બિંબ ઢંકાયું,

તે ચિત્ર દીસે અગમ્ય.

પરંતુ તે છાંયની પેલી પારે,

જ્યોતિ રહ્યો ઝળહળી ન કદીય ખૂટે.”  

- # મંગળ મંદિર ખોલો

_____________________________ (more…)

Blog at WordPress.com.