જયંતિલાલ દવે, Jayantilal Dave
ઉંઝા આધારીત ‘સરળ’ જોડણીમાં
જીવનમંત્ર
ગામડું, ગાય ને ગરીબની સેવા
_______________________________________________________________ (more…)
જીવનમંત્ર
ગામડું, ગાય ને ગરીબની સેવા
_______________________________________________________________ (more…)
પ્રેરક અવતરણ
‘સંઘર્ષ સિવાય સાચું સુખ નથી. ‘
_________________________________________
સંપર્ક – 103 A Krishna Palace ,Near Sai Dham , Thakur Complex , Kandivli East , Mumbai 400101 , Ph : 2854 1480
જન્મ
કુટુંબ
અભ્યાસ
વ્યવસાય
જીવનઝરમર
રચનાઓ
સન્માન
સાભાર
“ગાલીચાના વાઘ
નહોરોને તીણા
કરવા ઉંદરોને ગોતે છે.”
તેમના બહુ જ પ્રિય અવતરણો : -
” You don’t want a million answers, as much as you want a few forever questions. The questions are diamaonds you hold in the light. Study a lifetime and you see different colours from the same jewel.” - Richard Bach
” લખનારા બધું જાણતા નથી, જાણનારા બધું લખતા નથી.”
-
# રચના : એક રચના : હાઇકૂ : એક અછાંદસ રચના
__________________________________________ (more…)
” આકાશને આંબવા મથતી પ્રણય ઊર્મિઓ ઘણીવાર એક જ ભરતીમાં શમી જતી જોવા મળે છે. આરંભે અતિ ઘાટું લાગતું પ્રેમનું પોત અને પાકો રંગ, એક જ ભર્યા વરસાદમાં ફિક્કો પડેલો અને જર્જરિત નજરે પડે છે.”
- ‘મારી આંખોમાં દર્દ છે, દયાની ભીખ નથી.’
ઇંટ અને ઇમારત કોલમના એક લેખમાંથી - ગુજરાત સમાચાર
# ઇંટ અને ઇમારતમાં તાજેતરનો એક લેખ
______________________________________________________________________________
(more…)
” મારી ટપાલ શું કરે છે ? “
- મકરંદ દવે રજનીકાન્ત પંડ્યાને ……
” ફિલ્મ જગતનું સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર કાનનદેવી કેવા નિબીડ દુર્ગંધભર્યા ને અંધકારભર્યા જીવનમાંથી યશ અને કીર્તિની ચકાચૌંધ દુનિયામાં આવી શક્યાં ! કેવી હશે કાનનબાલામાંથી કાનનદેવી બનવાની એમની એ યાત્રા? “
# પુસ્તકો
__________________________________________ (more…)