જયંતિલાલ દવે, Jayantilal Dave
ઉંઝા આધારીત ‘સરળ’ જોડણીમાં
જીવનમંત્ર
ગામડું, ગાય ને ગરીબની સેવા
_______________________________________________________________ (more…)
જીવનમંત્ર
ગામડું, ગાય ને ગરીબની સેવા
_______________________________________________________________ (more…)
“ નામે નાના પણ કામે જેબદાર “
– રાધેશ્યામ શર્મા
“ઓછું લખવું પણ, ઓછું ન ઊતરે એટલું ને એવું લખવું.”
“ ‘ણ’ ને આંગણે હેલ્યુંના ખણેણાટ,
કાબીયુંના રણેણાટ,
સાથળ પિંડીઓના વળેળાટ,
જોબનના ઝળેળાટ
પગલાનાં
કડેડાટ, કાજળ કંકુનાં હડેડાટ
…
‘ણ‘ હવે હરડ ફરડ,
‘ણ’ ગામ ગામતરે,
’ણ’ નાળિયેર શોધે, ‘ણ’ રૂપિયો શોધે… ”
પ્રેરક અવતરણ
“દુઃખ તમારા હૃદયને જેટલું ઊંડું કોતરશે, એટલું જ સુખ તમે એમાં સમાવી શકશો.”
- ખલીલ જિબ્રાન
____________________________________________________________ (more…)
” ઇશ્વર, ગુરુ અને ગ્રંથ- આ ત્રણ જ વિશ્વાસ રાખવા જેવા છે. “
” ગુરુ થા તારો તું જ. (અખો) “
-એમનું પ્રિય પ્રેરક અવતરણ
“માયાના મામલામાં ભલે હોય તું ફકીર,
છોડી નહીં કલમ ને કિતાબો, હે કૃષ્ણવીર!
તારા ગયા પછી હશે સિલકમાં નીર-ક્ષીર,
સ્નેહી વિવેકની કરે સલામ રઘુવીર!”
-શ્રી રઘુવીર ચૌધરીએ એમના માટે લખેલ
” કૃષ્ણવીરભાઇ વિવેચક તરીક રેતીમાં દરિયાની કુંડલી દોરવાનું
અઘરું કાર્ય કરી રહ્યા છે. “
-શ્રી સુરેશ દલાલનાં શબ્દો

# રચના : વેબ સાઇટ
__________________________________________ (more…)
” જેને કલંક ‘કડવું’ દધિ! તું ગણે છે.
‘મીઠું’ બની અમ જગે રસ તે ભરે છે.”
” અંધારું ટાળવાને ઇશ અવનીનું તેં સૂર્ય ને ચન્દ્ર જેવા,
ફેંક્યા બે ચાક લેતા ચકર ભમરડા દોરી વીંટી દિશાની.”
-
-
__________________________________________ (more…)