કનુભાઇ જાની, Kanubhai Jani
“આપણા હાથમાં સો રૂપિયાની ખોટી નોટ આવી જાય તો એને ચલણમાંથી તરત ખેંચી લેવામાં આવે છે,
એ રીતે ચોપડીઓની બાબતે કેમ નથી થતું ?”
“આપણે રે ઉજાસે આપણે ચાલીએ !”
“આપણને ભળાવી રે ભલી ભોમકા,
શબ્દ મોતી મૌનના ભંડારનું !
મહીં મેલ્યાં આભ અપરંપાર,
શબ્દ પાણી વજ્ર કેરી ધારનું !”
______________________________________________________________________
(more…)