ધીરુબેન પટેલ, Dhiruben Patel
ઉંઝા આધારીત ‘ સરળ’ જોડણીમાં
” કદાચ લગ્ન પહેલાંના પ્રેમનો એક બહુ મોટો હીસ્સો હજી જીવંત રહી ગયો છે. ઘવાયેલા અભીમાનના ખડક નીચેથી પણ એનાં ત્રુણાંકુરો અવારનવાર દેખા દે છે…… “
# તેમની એક વાર્તાનો અંગ્રેજી અનુવાદ
” કદાચ લગ્ન પહેલાંના પ્રેમનો એક બહુ મોટો હીસ્સો હજી જીવંત રહી ગયો છે. ઘવાયેલા અભીમાનના ખડક નીચેથી પણ એનાં ત્રુણાંકુરો અવારનવાર દેખા દે છે…… “
# તેમની એક વાર્તાનો અંગ્રેજી અનુવાદ
( ઉંઝા આધારીત - સરળ જોડણીમાં )
“કોણ આ અંતરે આવી આવી અને અવનવી ઊર્મિઓને જગાડે ?
કોણ અણદીઠ હાથે હ્રદય-બીનના તાર હળવે રહીને વગાડે ? ”
“દુનીયાનો અંધકાર મને શું કરી શકે ?
અંધારું ગર્ભકાળનું આંજ્યું છે આંખમાં. “
” કો’ મંદીરે ખુદા ને રામ મસ્જીદે રહે:
એવી કો’ શક્યતાનું સ્વપ્ન લઈ ફરું છું હું ! “
‘ આવ્યાં’તાં એકલાં અને જઈશુંય એકલાં. વચ્ચે અહીં રહ્યાં એ એકલાં નહીં પણ અનેકલાં થઈને રહ્યાં.’
ગીતાજી જેને ‘વ્યક્તમધ્ય’ કહે છે તે આ જીવન જ મારે મન મહત્ત્વનું છે. અહીં સૌની સાથે, સૌનાં બનીને, સૌ માટે રહેવાની વાતમાં બધો સાર આવી જાય છે. સુસંકલીત-સુગ્રથીત-સુસંવાદીત-સુવ્યવસ્થીત સમાજની કલ્પના અને આશા જ સાથે જીવન જીવવામાં સાર્થકતા છે. ‘સહનાવવતુ…’એ ફક્ત પ્રાર્થના જ નથી; એ જીવન-વ્યવહાર બની રહે એમાં જીવ્યાંની સાર્થકતા. “
તેમના બ્લોગ ……….
જીવનમંત્ર
ગામડું, ગાય ને ગરીબની સેવા
_______________________________________________________________ (more…)
પ્રેરક અવતરણ
“જેમ ડુંગળીનાં ફોતરાં ઉતારતાં ઉતારતાં કેવળ છોંતરાં જ રહે ને કાંઈ સાર નીકળે નહીં; તે જ પ્રમાણે વિચાર કરતાં ‘હું’ જેવી કોઈ ચીજ મળશે નહીં. બાકી જે રહે તે જ આત્મ – ચૈતન્ય.”
– રામકૃષ્ણ પરમહંસ
“તલવારના ઘા પર ઘા કર્યે જાઓ દોસ્તો!
હું ટટ્ટાર ઊભો છું, પાણીના સ્તંભની જેમ.”
” મને થયેલ અન્યાય માટે
આખું બ્રહ્માંડ સાંભળે એટલી મોટી મેં ચીસ પાડી હોત.
પણ તો મારી કવિતા નષ્ટ થઈ જાત.”
“ ફુલોની પાંડુલિપિ સવારની સાડી પર ભરતકામ કરી રહી છે.
વરસાદથી ભીંજાયેલી પાંખો પસવારીને
પંખીઓ નિતાંતને કોઈ શુભ સંદેશ આપી રહ્યાં છે.”
– એક ગદ્ય કાવ્ય
“ દુનિયાનો કોઈપણ મુકદ્દમો ચાલે છે ત્યારે બહારના અને અંદરના યશવંત વચ્ચે જ ચાલે છે.”
– પ્રો. અમૃત ઉપાધ્યાય
# એક રચના
____________________________________________________________
પ્રેરક અવતરણ
જિંદગી ઝિંદાદિલીનું નામ છે.
“હું ફૂલ છું, બેસું ન છો ને પાસમાં
ના કહો ને, તોય પેસું શ્વાસમાં.”
“ગુંજે જીવ્યું સહુ કવન થૈ, એ જ હો પ્યાસ મારી.”
” કોણ માને આ વાત કે ઓલ્યા જળને તરસ્યું લાગે? “
________________________________________________________________
સમ્પર્ક
જન્મ
અવસાન
કુટુમ્બ
અભ્યાસ
વ્યવસાય
જીવનઝરમર
રચનાઓ
સન્માન
સાભાર