“મારો સંકલ્પ છે કે, જંગબારમાંથી હું ગુલામીની જડને નાબૂદ કરીશ. “- રામજીભા
– દરિયાલાલ
______________________________
જન્મ
- 9 સપ્ટેમ્બર – 1900 ; જેતલસર
અવસાન
- 24- નવેમ્બર, 1965 ; રાજકોટ
કુટુમ્બ
- માતા – જમનાબાઇ ; પિતા – પોપટભાઇ અચલજી
- પત્ની 1) નિર્મળાબેન ( લગ્ન – 1919 ) : 2) નીલાબેન ( લગ્ન – 1935 )
- સંતાનો – પુત્ર– શિશિર ; પુત્રી– બિંદુ, ઇલા , વર્ષા ( બન્ને લેખિકાઓ)
અભ્યાસ
વ્યવસાય
- 1921-23– અમદાવાદની મીલોમાં
- 1923-52– જુદા જુદા અખબારોમાં પત્રકાર
- 1941- 45– મુંબાઇ ફિલ્મજગતમાં નોકરી
કૃતિઓ
- દરીયાઇ નવલકથાઓ- 29; ઐતિહાસિક નવલકથાઓ- 21; સમાજિક નવલકથાઓ- 32; રહસ્યકથાઓ- 22; નવલિકા સંગ્રહો- 14; નાટકો- 6
મુખ્ય કૃતિઓ
- દરિયાલાલ; દિલાવર પાશા, સરફરોશ,પીરમનો પાદશાહ, ગુર્જરલક્ષ્મી, જામ તમાચી, રાય હરિહર,વિશળદેવ,કોરીકિતાબ, પેશ્વાનું ઝવેરાત,મંગળસૂત્ર
જીવન ઝરમર
- 1915– માંડવીથી મસ્કત/ બસરા વિ.સ્થળોએ ખલાસીઓ સાથે વહાણમાં મુસાફરી
- 1926– નાગર બ્રાહ્મણ યુવક મંડળની સ્થાપના અને સમાજ સુધારણા
- 1935– ક્રાંતિકારી લગ્ન- નાતબહાર મૂકાયા
- 1937– એક જ રાતમાં ‘કોરી કિતાબ’ – નવલકથા લખી
- 1946– ‘જીવન’ અને ‘મોજ મજાહ’ ફિલ્મી સામાયિક શરુ કર્યાં અને ખોટ જતાં વેચી દીધા
- 1947-50– નીલા પ્રિન્ટરી
- 1948– મુંબાઇમાં પોતે બનાવેલું ઘર ભાડવાતોએ પચાવી પાડ્યું
- 1950– સંગ્રહણીની બિમારીને કારણે એક વર્ષ પથારીવશ
- 1952-65– મુંબાઇમાં ‘રંગભૂમિ’ સંસ્થાના ઉપપ્રમુખ અને ‘રંગમંચ’ સંસ્થાના પ્રમુખ;
સન્માન
- 1945– રણજિતરામ સુવર્ણ ચંદ્રક
સાભાર
- ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના
Like this:
Like Loading...
Related
Pingback: સારસ્વત કુટુમ્બ « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: સાહસીક સાગરખેડુઓ « ગદ્યસુર
Pingback: અનામિકાને પત્ર: 26 « અનામિકા
Pingback: ઇલા આરબ મહેતા, Ila Arab Mehta | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – ગ , ઘ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ગુજરાતનો ઈતિહાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય