” એ…. મુકુંદ ગયો છે.” – મુકુન્દરાય
____
“સૂર્ય ઊગે અને એનો પ્રકાશ જેમ ચોમેર ફેલાય, તેમ ગાંધીજીની દષ્ટિ જીવનના એકેએક પ્રશ્ન ઉપર ફરી વળી છે. હિંદના જીવનના એકેએક પ્રદેશમાં એમણે કામ કર્યું છે.” – ગાંધીજીનું ગદ્ય
___
“અને —” “ભુલે ! ભુલે! અમૃત ઉદધિનું વસત શી?
___
રચનાઓ ઃ ૧ ઃ ૨ ઃ ૩ ઃ
નામ
ઉપનામ
- દ્વિરેફ ઉપનામથી વાર્તાલેખન
- શેષ ઉપનામથી કાવ્યસર્જન
- સ્વૈરવિહારી ઉપનામથી હળવા નિબંધો
જન્મ
- 8, એપ્રિલ – 1887 ; ગાણોલ ( ધોળકા)
અવસાન
માતા
પિતા
ભાઇ બહેન
લગ્ન
- 1903– મણીબેન ; 1945– હીરાબેન
અભ્યાસ
- 1908– મુંબઇ – બી.એ.(તર્કશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર)
- 1911– મુંબઇ – એલ.એલ.બી.
વ્યવસાય
- 1911-19– અમદાવાદમાં વકીલાત
- 1920– જે.એલ. ન્યુ ઇંગ્લીશ સ્કૂલ- અમદાવાદમાં આચાર્ય
- 1921-28– ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં પ્રાધ્યાપક
- 1926-37– પ્રસ્થાન મસિકમાં તંત્રી
- 1935 – એસ. એન. ડી. ટી.- મુંબાઇ માં પ્રાધ્યાપ
- પછી – એલ.ડી. આર્ટ્સ, ગુજરાત વિદ્યાસભા- અમ્દાવાદ અને ભવન્સ કોલેજ – ભારતીય વિદ્યા ભવન – મુંબાઇ માં અધ્યાપક
પ્રદાન
- વિવેચન- 15, પિંગળશાસ્ત્ર – 2, સંપાદન – 10, કાવ્ય- 2, વાર્તા સંગ્રહ – 3, નાટ્ય સંગ્રહ – 1, નિબંધ સંગ્રહ – 4, પ્રમાણ શાસ્ત્ર – 1
મૂખ્ય કૃતિઓ
- કવિતા – શેષનાં કાવ્યો, કાવ્ય સમુચ્ચય(સંપાદન)
- વાર્તા – , દ્વિરેફની વાતો – 3 ભાગ, સ્વૈરવિહાર – 2 ભાગ,
- વિવેચન – અર્વાચીન ગુજરાતી કાવ્ય-સાહિત્ય, નભોવિહાર, સાહિત્ય વિમર્શ
- અનુવાદ – ધમ્મપદ(પાલી માંથી અનુવાદ)
- વ્યાકરણ – બૃહત્ પિંગળ, પ્રાચીન ગુજરાતી છંદો
- સમગ્ર સાહિત્ય – રા.વિ.પાઠક ગ્રંથાવલિ – 9 ગ્રંથો
જીવન
- પ્રસ્થાન માસિકના તંત્રી પદે રહી સાહિત્યકારોની નવી પેઢી માટે માર્ગદર્શક
- ગાંધીયુગના સાહિત્યગુરુ કહેવાયા
- 1937-38 – કરાંચી સાહિત્ય પરિષદના પ્રમુખ
- 1946– રાજકોટ સાહિત્ય પરિષદના પ્રમુખ
- 1953– આકાશવાણી- મુંબાઇના સલાહકાર
સન્માન
- 1956- દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક( મરણોત્તર)
- નર્મદ સુવર્ણચંદ્રક
- હરગોવિન્દ કાંટાવાલા પારિતોષિક
- મુંબાઇ સરકારનાં પારિતોષિક
સાભાર
- ગુર્જર સાહિત્ય ભવન ( અમૃતપર્વ યોજના )
વધુ વાંચો
Like this:
Like Loading...
Related
Pingback: સારસ્વત દંપતીઓ, couples « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: અનુક્રમણિકા – દ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય