આકાશમાં ઉડતું કિલ્લોલ કરતું પક્ષી એકાએક
આજ્ઞાધારી વિમાન બની ગયું!
– પારકી મા
__________________________
જન્મ તારીખ 12-5-1892
જન્મસ્થળ શિનોર ગામ (વડોદરા જિલ્લો)
અવસાન 20-9-1954
પિતા વસંતલાલ દેસાઈ
લગ્ન કૈલાસવતી
અભ્યાસ એમ. એ.
વ્યવસાય શિક્ષણ, સરકારી નોકરી
જીવન ઝરમર દીર્ઘકાલીન સરકારી નોકરી; લેખન
મુખ્ય રચનાઓ નવલકથાઓ: જયંત,શિરીષ, કોકિલા, પૂર્ણિમા, દિવ્યચક્ષુ, ગ્રામ્લક્ષ્મી, ભારેલો અગ્નિ, વાર્તાસંગ્રહો: ઝાકળ, પંકજ. કાવ્યસંગ્રહ : નિહારિકા, શમણાં. ઉપરાંત નાટકો તથા આત્મકથા.
Like this:
Like Loading...
Related
આ લેખક્ને જોવાનો અવસર કમભાગ્યે તેઓની
સ્મશાનયાત્રાને દિવસે થયો હતો.એમનું એક
યાદગાર વાક્ય કહું? :”પારકી મા”માં છે…
આકાશમાં ઉડતું કિલ્લોલ કરતું પક્ષી એકાએક
આજ્ઞાધારી વિમાન બની ગયું!ગ્રામલક્ષ્મીને
તો સૌ કોઇ જાણે છે !”રસહીન ધરા થઈ છે,
દયાહીન થયો નૃપ,નહીં તો ના બને આવું:”
બોલી માતા ફરી રડી !
ઉપરની મારી કોમેંટ માં એક સુધારો :ગ્રામલક્ષ્મી
વિશેની પંક્તિઓ કવિ કલાપીની છે.ક્ષમાયાચના !
માનવંતજી! આ પ્રકારે ક્યારેક કન્ફ્યુઝન થઈ જાય!
સ્પષ્ટતા કરું? “ગ્રામલક્ષ્મી” ર. વ. દેસાઈની નવલકથા છે. તે ચાર ભાગમાં પ્રગટ થઈ હતી. મને યાદ છે કે તે નવલકથાનું મુખ્ય પાત્ર અશ્વિન નામે આદર્શવાદી યુવાન એંજીનિયર છે.
આપે જે પંક્તિઓ ટાંકી તે કલાપીની “ગ્રામ્યમાતા” કાવ્યની છે. આપનો આટલો રસ અન્ય માટે પ્રેરણારૂપ બનવો જોઈએ. સુરેશભાઈ, મૃગેશભાઈ અને મને લાગે છે કે અમારા પ્રયત્નો વાચકોને ઉપયોગી બનશે જ. આભાર …. હરીશ દવે
શ્રીમાન હરીશભાઈ દવેનો મહત્ત્વની બાબત તરફ રસ
ધરાવવા બદલ ઉપકાર !ભાઈ ! મેં બંનેનું વાંચન કર્યું છે,
તે આપની જાણ ખાતર લખું છું….મનવંત.
Pingback: 12 - મે - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર
Pingback: ફોર એસ વી -પ્રભાતનાં પુષ્પો » Blog Archive » સમાચાર - ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: કૌમુદી મુનશી, Kaumudi Munshi « ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: કૌમુદી મુનશી | shraddhahospital's Blog
Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: શબ્દોનુંસર્જન
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
આ ર. વ. દેસાઇ તે આપણા પ્રસિદ્ધ ગુજરાતી ગાયિકા કૌમુદી મુનશીના મામા ! હમણાં કૌમુદીબહેનની જીવનકથા પરથી ખબર પડી. બાળપણમાં નાની કૌમુદીને ગાતી સાંભળીને એમણે જ કૌમુદીના માતા અનુબેનને કહેલું કે કૌમુદીને સંગીત શીખવજો.