ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

રમણલાલ દેસાઈ


ramanlal_desai.jpgઆકાશમાં ઉડતું કિલ્લોલ કરતું પક્ષી એકાએક
આજ્ઞાધારી વિમાન બની ગયું!

 – પારકી મા

__________________________

જન્મ             તારીખ 12-5-1892 

જન્મસ્થળ       શિનોર ગામ (વડોદરા જિલ્લો)

અવસાન         20-9-1954

પિતા             વસંતલાલ દેસાઈ

લગ્ન             કૈલાસવતી

અભ્યાસ         એમ. એ.

વ્યવસાય        શિક્ષણ, સરકારી નોકરી

જીવન ઝરમર   દીર્ઘકાલીન સરકારી નોકરી; લેખન

મુખ્ય રચનાઓ  નવલકથાઓ: જયંત,શિરીષ, કોકિલા, પૂર્ણિમા, દિવ્યચક્ષુ, ગ્રામ્લક્ષ્મી, ભારેલો અગ્નિ, વાર્તાસંગ્રહો: ઝાકળ, પંકજ. કાવ્યસંગ્રહ : નિહારિકા, શમણાં. ઉપરાંત નાટકો તથા આત્મકથા.

15 responses to “રમણલાલ દેસાઈ

  1. manvant જુલાઇ 12, 2006 પર 11:39 પી એમ(pm)

    આ લેખક્ને જોવાનો અવસર કમભાગ્યે તેઓની
    સ્મશાનયાત્રાને દિવસે થયો હતો.એમનું એક
    યાદગાર વાક્ય કહું? :”પારકી મા”માં છે…
    આકાશમાં ઉડતું કિલ્લોલ કરતું પક્ષી એકાએક
    આજ્ઞાધારી વિમાન બની ગયું!ગ્રામલક્ષ્મીને
    તો સૌ કોઇ જાણે છે !”રસહીન ધરા થઈ છે,
    દયાહીન થયો નૃપ,નહીં તો ના બને આવું:”
    બોલી માતા ફરી રડી !

  2. manvant જુલાઇ 14, 2006 પર 10:52 પી એમ(pm)

    ઉપરની મારી કોમેંટ માં એક સુધારો :ગ્રામલક્ષ્મી
    વિશેની પંક્તિઓ કવિ કલાપીની છે.ક્ષમાયાચના !

  3. gujarat1 જુલાઇ 15, 2006 પર 2:55 એ એમ (am)

    માનવંતજી! આ પ્રકારે ક્યારેક કન્ફ્યુઝન થઈ જાય!

    સ્પષ્ટતા કરું? “ગ્રામલક્ષ્મી” ર. વ. દેસાઈની નવલકથા છે. તે ચાર ભાગમાં પ્રગટ થઈ હતી. મને યાદ છે કે તે નવલકથાનું મુખ્ય પાત્ર અશ્વિન નામે આદર્શવાદી યુવાન એંજીનિયર છે.

    આપે જે પંક્તિઓ ટાંકી તે કલાપીની “ગ્રામ્યમાતા” કાવ્યની છે. આપનો આટલો રસ અન્ય માટે પ્રેરણારૂપ બનવો જોઈએ. સુરેશભાઈ, મૃગેશભાઈ અને મને લાગે છે કે અમારા પ્રયત્નો વાચકોને ઉપયોગી બનશે જ. આભાર …. હરીશ દવે

  4. manvant જુલાઇ 17, 2006 પર 9:02 પી એમ(pm)

    શ્રીમાન હરીશભાઈ દવેનો મહત્ત્વની બાબત તરફ રસ
    ધરાવવા બદલ ઉપકાર !ભાઈ ! મેં બંનેનું વાંચન કર્યું છે,
    તે આપની જાણ ખાતર લખું છું….મનવંત.

  5. Pingback: 12 - મે - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર

  6. Pingback: ફોર એસ વી -પ્રભાતનાં પુષ્પો » Blog Archive » સમાચાર - ગુજરાતી સારસ્વત પરિચય

  7. Pingback: કૌમુદી મુનશી, Kaumudi Munshi « ગુજરાતી પ્રતિભા પરિચય

  8. Pingback: કૌમુદી મુનશી | shraddhahospital's Blog

  9. Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  10. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  11. Pingback: શબ્દોનુંસર્જન

  12. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  13. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

  14. પ્રશાંત રાજ ઓગસ્ટ 31, 2019 પર 6:10 એ એમ (am)

    આ ર. વ. દેસાઇ તે આપણા પ્રસિદ્ધ ગુજરાતી ગાયિકા કૌમુદી મુનશીના મામા ! હમણાં કૌમુદીબહેનની જીવનકથા પરથી ખબર પડી. બાળપણમાં નાની કૌમુદીને ગાતી સાંભળીને એમણે જ કૌમુદીના માતા અનુબેનને કહેલું કે કૌમુદીને સંગીત શીખવજો.

  15. પરભુભાઈ મિસ્ત્રી મે 11, 2023 પર 10:16 પી એમ(pm)

    ર.વ. દેસાઈ ની નવલકથાનું એક પ્રકરણ ૧૯૬૭ ની એસ.એસ.સી. ના ગુજરાતી વિષયના અભ્યાસક્રમ માં પહેલી વખત ભણવામાં આવ્યું. પાઠનું નામ હતું ‘પંકજ’. એમની પ્રખ્યાત નવલકથા ગ્રામલક્ષ્મી માંથી તે લેવાયું હતું. વિષય તો ગમી જ ગયો પણ એમની લેખનશૈલી પણ આકર્ષક લાગી. પછી તો કૉલેજ કરવા જવાનું થયું. લાઈબ્રેરી માંથી ગ્રામલક્ષ્મીના બધા ભાગો વાંચી લીધા. લેખકના પ્રેમમાં પડી ગયા. ર.વ.ના પુસ્તકો ની આખી સિરીઝ એક પછી એક વાંચી લીધી. પુસ્તક એક વાર હાથમાં પકડ્યા પછી પૂરું વ થાય ત્યાં સુધી હાથમાંથી મૂકવાનો જીવ ન ચાલે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: