ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

કિશોરલાલ મશરૂવાળા


kishorelalmashruwala.jpg

?

?

_____________________________

જન્મતારીખ                   ઓક્ટોબર 5, 1890

જન્મસ્થળ                     ?

અવસાન                       1952

માતા                           ?

પિતા                           ઈચ્છારામ (ઘનશ્યામ) મશરૂવાળા

અભ્યાસ                       બી. એ. , એલ એલ. બી.

વ્યવસાય                     વકીલાત, કેળવણી, ‘હરિજન’ સામાયિકના તંત્રી 

જીવન ઝરમર                વિલ્સન કોલેજ, મુંબઈથી ફિઝિક્સ-કેમીસ્ટ્રી સાથે બી.એ. , 1913 – એલ એલ. બી, અકોલામાં વકીલાત શરૂ કરી. થોડો સમય ધંધામાં ઝંપલાવ્યું. પછી ગાંધીજીના અમદાવાદ આશ્રમની રાષ્ટ્રીય શાળામાં અને દેશસેવાના કામમાં જોડાયા. આઝાદીની વિવિધ લડતોમાં ભાગ લીધો.

રચનાઓ                      જીવન તથા કેળવણી પર ચિંતન વિષયક પુસ્તકો

મુખ્ય રચનાઓ              શિક્ષણ – કેળવણીના પાયા, કેળવણી વિવેક, કેળવણી વિકાસ ; જીવન વિકાસ સાહિત્ય – જીવનશોધન, સમૂળી ક્રાંતિ  વિ. ; ધાર્મિક – ગીતાધ્વનિ ( સમષ્લોકી ગીતા )

2 responses to “કિશોરલાલ મશરૂવાળા

  1. Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય

  2. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: