આજે ઓગસ્ટ’૦૬ની પહેલી તારીખ છે જે મારા પિતાજી સ્વ.કલાગુરુ શ્રી.રવિશંકર રાવળનો
૧૧૪મો જન્મદિવસ છે. આ પ્રસંગે શ્રી.સુરેશભાઈ જાનીએ જે ભાવ અને માન પૂર્વક શ્રધ્ધાંજલી રવિભાઈને આપી છે તે માટે તેમને મારા તેમજ મારા પત્ની ભારતિ તરફથી અનેક ધન્યવાદો.
મારા પત્ની ભારતિ ભાવનગરના પંડ્યા પરિવારના સ્વ.પ્રાણજીવન અને વિદ્યાગૌરિના સુપુત્રિ છે.
‘કુમાર’ના વાંચકોને વિદીત થાય કે આજ પરિવાર ‘કુમાર’નુ પણ જન્મસ્થાન છે.
ગુજરાતના કલા અને સાહિત્ય વિકાસ માં ‘કુમાર’નો ફાળો અનન્ય છે જેને માટે રવિભાઈની દેણ સર્વસ્વિકાર્ય છે.
રવિભાઈના આત્મકથાનક ‘ગુજરાતમાં કલાના પગરણ’ પાનુ ૩૩૩માં તેમણે તેની વિગતો આપી છે.
૧૯૧૦-૨૦ના સમયના ભાવનગરના ભદ્રલોકમાં હરગોવિંદ પંડ્યા (મોટાભાઈ) અને ત્રિવેણીબાના નામ મોખરે હતા. મહાત્મા નથ્થુરામ શર્માની અસર તેમના પરિવાર પર ઘણી હતી અને પરિણામે મહાત્માશ્રીએ સ્થાપેલી દક્ષિણામૂર્તી સંસ્થાના વહીવટમા તેમનો તેમજ ન્રુસિંહપ્રસાદ ભટ્ટ (નાનાભાઈ),ગિજુભાઈ બધેકા અને હરભાઈ ત્રિવેદીનો ફાળો ઘણો હતો.પંડ્યા કુટુંબના બે પુત્રો અનંત અને ઉપેન્દ્ર્નુ (ભવિષ્યના ગુજરાતના એમઆઈટી ટ્રેઈન્ડ એંજીનીયરો) તે સંસ્થામાં ભણતર થયું.વિદ્યાકાળમાં તેમણે એક હસ્તલિખીત માસિક શરુ કર્યુ અને નામ આપ્યું ‘કુમાર’.રવિભાઈને પંડ્યા પરિવાર સાથે ગાઢો સબંધ હતો અને તેમની નજરમાં બંન્ને અંતુ-ઉપેન કુમારોની ‘કુમાર’ પ્રવ્રુત્તિ વસી ગઈ અને તેમાંથી પ્રબુધ્ધ ઉર્મિઓને પરિણામે અમદાવાદથી ‘કુમાર’નો પહેલો અંક ૧૯૨૪માં પ્રગટ થયો.
‘કુમાર’ આજે ૭૯ વર્ષનુ યુવક છે તમારા સૌના પ્રેમ સભર
આભાર, કનક ભાઇ !
મારા નાચીઝ હાથે ગુજરાતના ગૌરવ સમા પૂજ્ય શ્રી. રવિદાદાનો પરિચય લખાય અને તેમાં આટલી સરસ પૂરવણી તેમના પુત્ર દ્વારા થાય, તેના જેવું સદભાગ્ય મારા માટે બીજું શું હોઇ શકે?
મને યાદ છે કે હું નાનો હતો ત્યારે મારા સદગત બાપુજી સાથે રવિદાદાના નિવાસ સ્થાન ‘ચિત્રકૂટ’ પાસેથી અમે પસાર થતા હતા, ત્યારે મારા બાપુજીએ તે જગ્યાનો પરિચય આપ્યો અને કહ્યું કે “આને પગે લાગ. આ સાચું મંદિર છે.”
‘કુમાર’ મારું તરુણાવસ્થાનું માનીતું માસિક હતું . પણ તેની પાછળની આ કથા તો આજે જ જાણવા મળી. ‘કુમાર’ માં ઘણી વાર છપાતાં તેમના ચિત્રો હજુ પણ માનસ પટ પર અંકાયેલા છે.
RAVISHANKER DADAJI AND RAIPUR, ……
HOW ONE CAN LEAVE FROM THEIR HEART AND MIND!
KUMAR AND HIS LOVE TO KUMAR.
NOW, OVER 70 YEARS IN SERVICE OF KUMAR TO GUJARTI,
IS LIVING PROFF THAT DADAJI IS ALIVE.
WE ARE LUCKY TO READ AND WRITE GUJARTI ‘SAHITYA’,
WITH BLOGERS LIKE HARISHBHAI ,SURESHBHAI AND MANY UNSUNG HEROS.
KEEP IT UP YOUR GOOD WORK.
RAJENDRA TRIVEDI, M.D.
મારા હ્રદયમાં મંત્ર રુપે ગુજરાત હતું.તે આજે
સજીવ રૂપે પોતાના હૃદયમાં મને સમાવે છે.
અ દ ભૂ ત
મહાન કલાકાર માટે ખૂબ માન હતું પણ આટલી વિગત આજે જાણી
કોટી કોટી વંદન
આજે ઓગસ્ટ’૦૬ની પહેલી તારીખ છે જે મારા પિતાજી સ્વ.કલાગુરુ શ્રી.રવિશંકર રાવળનો
૧૧૪મો જન્મદિવસ છે. આ પ્રસંગે શ્રી.સુરેશભાઈ જાનીએ જે ભાવ અને માન પૂર્વક શ્રધ્ધાંજલી રવિભાઈને આપી છે તે માટે તેમને મારા તેમજ મારા પત્ની ભારતિ તરફથી અનેક ધન્યવાદો.
મારા પત્ની ભારતિ ભાવનગરના પંડ્યા પરિવારના સ્વ.પ્રાણજીવન અને વિદ્યાગૌરિના સુપુત્રિ છે.
‘કુમાર’ના વાંચકોને વિદીત થાય કે આજ પરિવાર ‘કુમાર’નુ પણ જન્મસ્થાન છે.
ગુજરાતના કલા અને સાહિત્ય વિકાસ માં ‘કુમાર’નો ફાળો અનન્ય છે જેને માટે રવિભાઈની દેણ સર્વસ્વિકાર્ય છે.
રવિભાઈના આત્મકથાનક ‘ગુજરાતમાં કલાના પગરણ’ પાનુ ૩૩૩માં તેમણે તેની વિગતો આપી છે.
૧૯૧૦-૨૦ના સમયના ભાવનગરના ભદ્રલોકમાં હરગોવિંદ પંડ્યા (મોટાભાઈ) અને ત્રિવેણીબાના નામ મોખરે હતા. મહાત્મા નથ્થુરામ શર્માની અસર તેમના પરિવાર પર ઘણી હતી અને પરિણામે મહાત્માશ્રીએ સ્થાપેલી દક્ષિણામૂર્તી સંસ્થાના વહીવટમા તેમનો તેમજ ન્રુસિંહપ્રસાદ ભટ્ટ (નાનાભાઈ),ગિજુભાઈ બધેકા અને હરભાઈ ત્રિવેદીનો ફાળો ઘણો હતો.પંડ્યા કુટુંબના બે પુત્રો અનંત અને ઉપેન્દ્ર્નુ (ભવિષ્યના ગુજરાતના એમઆઈટી ટ્રેઈન્ડ એંજીનીયરો) તે સંસ્થામાં ભણતર થયું.વિદ્યાકાળમાં તેમણે એક હસ્તલિખીત માસિક શરુ કર્યુ અને નામ આપ્યું ‘કુમાર’.રવિભાઈને પંડ્યા પરિવાર સાથે ગાઢો સબંધ હતો અને તેમની નજરમાં બંન્ને અંતુ-ઉપેન કુમારોની ‘કુમાર’ પ્રવ્રુત્તિ વસી ગઈ અને તેમાંથી પ્રબુધ્ધ ઉર્મિઓને પરિણામે અમદાવાદથી ‘કુમાર’નો પહેલો અંક ૧૯૨૪માં પ્રગટ થયો.
‘કુમાર’ આજે ૭૯ વર્ષનુ યુવક છે તમારા સૌના પ્રેમ સભર
આભાર, કનક ભાઇ !
મારા નાચીઝ હાથે ગુજરાતના ગૌરવ સમા પૂજ્ય શ્રી. રવિદાદાનો પરિચય લખાય અને તેમાં આટલી સરસ પૂરવણી તેમના પુત્ર દ્વારા થાય, તેના જેવું સદભાગ્ય મારા માટે બીજું શું હોઇ શકે?
મને યાદ છે કે હું નાનો હતો ત્યારે મારા સદગત બાપુજી સાથે રવિદાદાના નિવાસ સ્થાન ‘ચિત્રકૂટ’ પાસેથી અમે પસાર થતા હતા, ત્યારે મારા બાપુજીએ તે જગ્યાનો પરિચય આપ્યો અને કહ્યું કે “આને પગે લાગ. આ સાચું મંદિર છે.”
‘કુમાર’ મારું તરુણાવસ્થાનું માનીતું માસિક હતું . પણ તેની પાછળની આ કથા તો આજે જ જાણવા મળી. ‘કુમાર’ માં ઘણી વાર છપાતાં તેમના ચિત્રો હજુ પણ માનસ પટ પર અંકાયેલા છે.
લાખ લાખ વંદન છે એવા કલા ના કસબીઓને.
Pingback: ગુજરાતી પ્રતિભા પરિચય » Blog Archive અનુક્રમણિકા … ય - થી - જ્ઞ «
RAVISHANKER DADAJI AND RAIPUR, ……
HOW ONE CAN LEAVE FROM THEIR HEART AND MIND!
KUMAR AND HIS LOVE TO KUMAR.
NOW, OVER 70 YEARS IN SERVICE OF KUMAR TO GUJARTI,
IS LIVING PROFF THAT DADAJI IS ALIVE.
WE ARE LUCKY TO READ AND WRITE GUJARTI ‘SAHITYA’,
WITH BLOGERS LIKE HARISHBHAI ,SURESHBHAI AND MANY UNSUNG HEROS.
KEEP IT UP YOUR GOOD WORK.
RAJENDRA TRIVEDI, M.D.
Pingback: અનુક્રમણિકા - ર « ગુજરાતી સારસ્વત પરિચય
He was kalaguru no doubt but that was not his UPNAAM in the sense that Ramanarayan Pathak’s was – Dwiref.
thanks
Pingback: આથર – હિમ્મતલાલ જોશી | હાસ્ય દરબાર
મારા હ્રદયમાં મંત્ર રુપે ગુજરાત હતું.તે આજે
સજીવ રૂપે પોતાના હૃદયમાં મને સમાવે છે.
અ દ ભૂ ત
મહાન કલાકાર માટે ખૂબ માન હતું પણ આટલી વિગત આજે જાણી
કોટી કોટી વંદન
Pingback: બેલ્જિયમમાં નાટક | હાસ્ય દરબાર
Pingback: સોનાની ખાણનો ખોદનાર | હાસ્ય દરબાર
Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અભિનેતા / કલાકાર/ ચિત્રકાર/ જાદુગર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: પ્રમોદપટેલ, Pramod Patel | ગુજરાતી પ્રતિભા પરિચય
તેમના મહાન ચિત્રો ના નામ આપો !