ઈ-વિદ્યાલય, નવી સામગ્રી
- ઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021
- મીરની કળા મે 12, 2021
- પોષણવાડી મે 6, 2021
- મશીનરી – ૧ એપ્રિલ 26, 2021
- ધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021
મુલાકાતીઓની સંખ્યા
- 3,734,692 વાચકો
Join 1,401 other followers
નવા પરિચય
- અનુરાધા ભગવતી
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker
- ગુજરાતી વિશ્વકોશ
- સ્વ. ડો. કનક રાવળ
- દાઉદભાઈ ઘાંચી
- રમાબહેન મહેતા
- ગુજરાત છે અમરતધારા
- આદર્શઘેલી બેલડી, તુલા – સંજય (વિશ્વ ગ્રામ)
- દેવયાની ડંગોરિયા – તેલંગણાનાં ગુજરાતી અમ્મા
- ભારતની ગુલામી અને આઝાદીનો ઈતિહાસ
- ગુજરાતી વિશ્વ કોશ – ડિજિટલ સ્વરૂપે
- કેલેન્ડર – ૨૦૨૨
- સાહિત્યકાર કેલેન્ડર
- નામ/ ઉપનામ
- ૫૦ પ્રેરક જીવન ચરિત્રો
અભ્યાસ દરમિયાન ‘બટુભાઈનાં નાટકો ‘નો
અભ્યાસ કરેલો જેમાંનું અત્યારે કશું જ યાદ નથી !
પરંતુ રસિક હતાં, એવું આજેય લાગે છે !આભાર !
સાચી વાત છે, માનવંત ભાઈ! માત્ર આપના સમયમાં જ નહીં, આજે પણ યુનિવર્સિટીઓમાં આર્ટસ ફેકલ્ટીમાં ગુજરાતી ભાષાના અભ્યાસક્રમમાં ઉમરવાડિયાનાં નાટકો છે જ. …. હરીશ દવે
Pingback: અનુક્રમણિકા - બ « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: 18 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર
Pingback: 18 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર
15 Shri Batubhai L. Umarwadia કવિ, નાટ્યકાર બટુભાઈ ઉમરવાડીય અમારા દાદાજીની ઊંમરના, પણ અમારા પિતાશ્રી નાટ્યજીવ તેથી ગઈ સદીના ચોથા દાયકામા અમદાવાદ જાય તો તેમને મળે. એકવાર મને પણ લઈ ગયા હતા પણ તેઓની વાતમા રસ ન આવે એ વિચારે ઘરના બાળકો સાથે રમવા મોકલી દેતા.ત્યાર બાદ તેઓ એટલે મત્સગંધાના લેખક તેટલો પરિચય,,,આજે તેઓ અનાવીલ હતા તે જાણ્યું! અને આજે ૧૮મી– જાન્યુઆરીએ (સાયગલની પણ ?)પૂણ્યતિથીએ એમને શ્રધ્ધાજંલી આર્પું છું.
સાથે યાદ આવી-ખેડબ્રહમા તાલુકાના ગુણભાખરી ગામે આવેલા મહાભારતના પ્રાચિન કાળના ચિત્ર – વિચીત્ર મહાદેવના મંદિર નજીક સાબરમતી, આકુળ-વ્યાકુળ એમ ત્રણ નદીઓના સંગમ સ્થાને યોજાતો આદીવાસીઓનો ભાતીગણ મેળો એટલે ચિત્ર-વિચીત્ર નો મેળો આ મેળા વિશે દંત કથા, છે કે આજથી છ હજાર વર્ષ પુર્વે હસ્તીનાપુરમાં શાતનું નામે રાજા રાજપાટ કરતો હતો. તમન મત્સગંધા અને ગંગા નામની બે રાણીઓ હતી. રાણી ગંગાજીનો પુત્ર ગાંગેયજી અને મત્સયગંધાના બે પુત્ર ચિત્રવીર અને વિચીત્રવીર શાતાનું અવસાન બાદ ચિત્રવીર અને વિચીત્રવીર તેની માતાની સેવા કરતા ન હતા. પરતું ગાયગેજી હમેશા તેની ઓરમાન માતાની ભકિતપુર્વક સેવા કરતા હતા. તેની ગાંગયેજી પોતાની માતાની સેવા પ્રત્યે ખોટી શંકા જાગી. આ શંકાના પ્રયાશ્રિત રૂપે ચિત્રવીર અને વિચીત્રવીરે આ સ્થળે અગ્નિસ્નાન કરી દેહનું દહન કરી દોષ નિવારણ કયું હતું
:
Pingback: અનુક્રમણિકા – બ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય