“
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા.
મારી શગને સંકોરો વીરા.”
# રચના ઃ ૧ ઃ ૨ ઃ ૩ ઃ ૪
____________________________
જન્મ
15-11-1939 – વલ્લભપુરા
અવસાન
10-08-1968
કુટુંબ
પિતા– છોટાલાલ ; પત્ની – હંસા ; પુત્રી – અપેક્ષા
અભ્યાસ
એસ.એસ.સી.
વ્યવસાય
મિલ, છાપાં, લાયબ્રેરી માં નોકરી સાથે લેખન
જીવન ઝરમર
- બુધ સભા, ‘રે’ મઠના સભ્ય
- જીવનના છેલ્લા બે વર્ષ આણંદ અને અમરગઢની ક્ષયની હોસ્પીટલમાં
- અંગત અને બિનઅંગત સીમાની વચ્ચે રહીને રાવજી લખે છે. કવિ ને લય અને ભાવ અને ભાવલય સહજ છે.
- આસક્તિ અને શારીરિક અશક્તિની વચ્ચે ક્ષણે ક્ષણે વહેરાતો આ જીવ લયથી મૂંગી ટેકરીઓને મુખરિત કરે છે.
- રઘુવીર ચૌધરીના શબ્દોમાં ‘દગ્ધ કૃષિ કવિ’
- કવિતામાં નગર જીવનના ઉધાર પાસાં અને કૃષિજીવનનું સમન્વય
કૃતિઓ
- કવિતા– અંગત, કણસતી વ્યાથાનો કવિ
- નવલકથા – અશ્રુઘર, ઝંઝા (કલ્પના મિશ્રિત આત્મકથા) , વૃત્તિ
- નવલિકા – વૃત્તિ અને વાર્તા
- નાટક– રાખ પણ બોલે છે
- પત્રો – રાવજી પટેલ( મફત ઓઝા )
સાભાર
- આપણા પ્રતિનિધિ સારસ્વતો – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન
- ગુજરાત ટાઇમ્સ – ન્યુ યોર્ક અને શ્રી. ચીનુ મોદી
વધુ માહિતી
Like this:
Like Loading...
Related
રાવજી પટેલ નામ સાંભળવતાં વેંત તેમણે વેઠેલો જીવન સંઘર્ષ યાદ આવે!
તેમની કવિતા “ઠાગા ઠૈયા”ની આ પંક્તિઓ:
આપણે શા ઠાઠ
કવિતાને ઘર શું ને કરવા શા ઘાટ?
દોમ દોમ સાહ્યબી
મારે મન ફફડતા પડદા-
ફફડતી ભીંત.
…………………..
હું તો માત્ર
ઓરડામાં સબડતું આદિ મમી,
હું તો માત્ર
ભૂખથી રિબાતું મારું વલ્લવપુરા ગામ.
………… રાવજીના શબ્દોમાં કઠોર વાસ્તવિકતા પાછળ પણ જિંદાદિલી અને ખુમારી છલકતી … હરીશ દવે
અંગત,ઝંઝા,અશ્રુઘર,વૃત્તિ ને વાર્તા લખનારો અલગારી જીવ
રાવજી પટેલ કેંસરની જીવલેણ બિમારી ભોગવીને નાની ઉંમરમાં
આ ફાની દુનિયા છોડીને ચાલ્યો ગયો !
“મારી આંખે કંકુના સૂરજ આથમ્યા!”…ગોફણમાં સીમ,ઘરમાં ઘઊંનું ખેતર,અડાયા નીચે વિશ્વ,પાંપણથી પાની પલાળવી:”તમે રે તિલક રાજા રામના ,અમે વગડાનાં ચંદન કાષ્ટ રે !”આ છે રાવજીભાઈ !
Pingback: Ravji Patel – Poet Introduction ( રાવજી પટેલ )
Pingback: સ્વ. રાવજી પટેલ « મારા વિચારો, મારી ભાષામાં!
એક સરસ લેખ
http://jagadishchristian.wordpress.com/2010/02/15/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5-%E0%AA%95%E0%AA%B5%E0%AA%BF-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9C%E0%AB%80/
Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
તમે રે તિલક રાજા રામ ના…કાવ્ય માં “તમારી મશે ના અમે સોહિયા” નો શું અર્થ થાય છે?