“ભાવિ જગત સ્મરવાનું નથી.
સ્મરે તેવી એષણા પણ નથી.”
–
__________________________
જન્મ
19 નવેમ્બર – 1928; દાહોદ
અવસાન
10 ઓગસ્ટ – 2006, અમદાવાદ
કુટુમ્બ
પત્ની– રાસેશ્વરી; પુત્ર – અશેષ, અસીમ; પુત્રી– નંદિની ત્રિવેદી ( મુંબાઇ સમાચાર – પૂર્તિ)
જીવન ઝરમર
સાહિત્યકાર ; કર્મશીલ લોક ચળવળકાર ; દત્તક લીધેલા દાહોદ પાસેના દેલસર ગામમાં રચનાત્મક પ્રવૃત્તિઓ ; પાકા ગાંધીજન
મૂખ્ય રચનાઓ
અનુવાદ/ કાવ્ય – મેઘદૂત ( સમશ્લોકી ), ઇલીયડ; સ્મરણો – સ્મરણો ભીનાં ભીનાં, અનુવાદ/ નવલકથા – વ્હાલો મારો દેશ ; અંગ્રેજીમાં અનુવાદ – ગુણવન્ત શાહના પુસ્તક ‘મહામાનવ મહાવીર’ નો – Mahavir the great
Like this:
Like Loading...
Related
very good
i vise u come uper
Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય