“મેં હોટેલો મહીં જઈ જઈ પેય કૈં ચાખી જોયાં,
યાચે શું ચિનગારી,મહાનર, યાચે શું ચિનગારી ?…..મહાનર.
——
ચકમક-લોઢું મેલ્ય પડ્યું ને બાકસ લે કર ધારી;
કેરોસીનમાં છાણું બોળી ચેતવ સગડી તારી
”જૂનું છો થયું,દેવળ,જૂનું છો થયું,
એમાં થઇ શું ગયું?”
–
–
_______________________
જન્મ
21 ઓક્ટોબર – 1906 , પોરબંદર , વતન – ગોંડળ
અવસાન
જાન્યુઆરી 9 – 2000, અમદાવાદ
વ્યવસાય
- નાનાભાઇ ભટ્ટની સંસ્થાઓમાં નિયામક

તેમના વિશે વિશેષ
- જણીતા હાસ્યકવિ, હાસ્ય લેખક – ખાસ કરીને પ્રતિકાવ્યોના સર્જક
- ખુદ જ્યોતિન્દ્ર દવે એ એમને ઉત્તમ હાસ્યકાર કહીને નવાજ્યા હતા.
મુખ્ય રચનાઓ
- રામ રોટી – ભાગ ૧,૨,૩. , બનાવટી ફૂલો, છેલ વેલ્લું, હળવાં ફુલ, કાગળનાં કેસુંડાં , વિ.
સન્માન
- ૧૯૮૯ – ગુ.સાહિત્ય પરિષદનું સ્વ. જ્યોતિન્દ્ર દવે હાસ્ય-પારિતોષિક
- ૧૯૯૬ – ‘દર્શક’ -શિક્ષણ એવોર્ડ
સાભાર
શ્રી. જુગલ કિશોર વ્યાસ
Like this:
Like Loading...
Related
Pingback: 21- ઓક્ટોબર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર
Pingback: 9 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર
Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’- પુસ્તક પરિચય | ગુજરાતી પ્રતિભા પરિચય
Aemno birth kya thayo hato
born place missing.,.
સ્વ. ન .પ્રા બુચ પાસે સણોસરામાં શિક્ષણ પામેલા શ્રી. જુગલકિશોર વ્યાસે આ માહિતી પૂરી પાડી છે.
તેમનો ઈમેલ જવાબ આ રહ્યો….
જન્મ પોરબંદર, વતન ગોંડલ, તા. ૨૧,૧૦,૧૯૦૬.
તેમની આત્મકથામાં તેઓ લખે છે –
“ગાંધીજીનું જન્મસ્થાન એ જ મારું ને તેમનો જન્મ માસ તે જ મારો જન્મમાસ એટલું તો ગાંધીજી અને મારી વ સરખાપણું છે. જન્મસથાન એમના જન્મસથાનથી દક્ષિણે સીધું જોતાં માંડ અરધો કિલોમીટર, ને જન્મતારીખ તેમની તારીખ પછી ૧૯ દિવસે ૨૧મી. ત્યાં જ ફેર પડ્યો ને ! પછી તો એ ફેર ક્યાંય વધી ગયો.” (“મારા વિશે હું અને એક વી.આઇ.પીની આત્મકથા” સંપા. જુગલકિશોર)માંથી. (વી.આઇ.પી.નો એમનો કરેલો અથ ઃ “વેરી ઇન્સિગ્નિફિકન્ટ પર્સન” ) – જુ.
nice information about n.p.buch born place and more.,. and thanks for consider my comment.,.!!