# ” ઝંખે છે ભોમ પાણી પાણી ઓ મેહુલા!
ઝંખે છે ભોમ પાણી પાણી
તુંને શું આગ આ અજાણી ” ઓ મેહુલા ! “
# રચના
_______________________
નામ
ભનુભાઇ વ્યાસ
ઉપનામ
સ્વપ્નસ્થ
જન્મ
13 – નવે મ્બર ; 1913 – રાજકોટ : વતન – જામનગર
અવસાન
23 – ઓક્ટોબર – 1970 – રાજકોટ
અભ્યાસ
- પ્રાથમિક , માધ્યમિક શિક્ષણ , મેટ્રિક – રાજકોટ –
વ્યવસાય
- 1936-1944 ઝંડુ ફાર્માસ્યુટીકલ વર્ક્સ – મુંબાઇ
- પત્રકાર – વન્દે માતરમ્, સંસ્કાર સામાયિકોમાં
- 1950 – દિલ્હી યુ.એસ.આર. ના અનુવાદક
જીવન ઝરમર
- કર્મ ભૂમિ – મુંબાઇ
- થોડોક વખત ક્ષયના કારણે જામનગરમાં
- તેમની કવિતા પર ગાંધીવાદ અને સામ્યવાદની અસર
- કવિતામાં શોષણ, ગરીબાઇ, અન્યાય વિ. સામેનાં વેદના અને રોષ અને વાસ્તવદર્શિતા અને માનવતાવાદ
મુખ્ય રચનાઓ
- કવિતા – અચલા, વિનાશના અંશો, માયા, ધરતી, અજંપાની માધુરી, રાવણહથ્થો, લાલ સૂર્ય, ચિર વિરહ
- વાર્તા સંગ્રહ – દિન રાત, ધૂણીનાં પાન
- નવલકથા, લઘુ નવલ, અનુવાદિત અને સહ – સંપાદિત રચનાઓ
સાભાર
ગુર્જર કાવ્ય વૈભવ , અમૃતપર્વ યોજના
Like this:
Like Loading...
Related
Pingback: દુઃખની ધરતીના અમે છોડવા - સ્વપ્નસ્થ « કવિલોક / Kavilok
Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય