–
–
–
_______________________
નામ
અનંતરાય મણિશંકર રાવળ
ઉપનામ
– શૌનક
જન્મ
જાન્યુઆરી – 1, 1912 : અમરેલી
અવસાન
નવેમ્બર – 18 , 1988
અભ્યાસ
વ્યવસાય
જીવન ઝરમર
- અધ્યાપનકાર્ય સાથે ગુજરાતી ભાષાના સાહિત્યનું વિવેચન કાર્ય.
- અનેક સાહિત્ય સંસ્થાઓમાં સેવારત
- સાહિત્ય અકાદમી, ભારતીય જ્ઞાનપીઠ તથા નેશનલ બુક ટ્રસ્ટ સાથે સંલગ્ન
- 1979 – ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
મુખ્ય રચનાઓ
- વિવેચન સંગ્રહો – રાઈનો પર્વત, સાહિત્યવિહાર, સાહિત્યવિવેક, સમીક્ષા, સમાલોચના, ઉન્મિલન, અનુદર્શન,
- સંપાદન– ગુજરાતી એકાંકી સંગ્રહ, કલાપીનો કાવ્યકલાપ, બોટાદકરની કાવ્યસરિતા, ચુનીલાલ વર્ધમાન શાહની શ્રેષ્ઠ વાર્તાઓ, રમણલાલ વસંતલાલ દેસાઈની શ્રેષ્ઠ વાર્તાઓ, ન્હાનાલાલ મધુકોષ, કવિવર ન્હાનાલાલ સ્મારક ગ્રંથ
- અનુવાદ– પ્રેમચંદ, ટોલ્સ્ટોયની નવલિકાઓ
- નવલિકા – ચા ઘર
- ઇતિહાસ – ગુજરાતી સહિત્ય
સન્માન
1955 – રણજીતરામ ચંદ્રક
1974 – નર્મદ ચંદ્રક
1974 – સાહિત્ય અકાદમી – દિલ્હી નો એવોર્ડ
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા - અ « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય