ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

આનંદશંકર ધ્રુવ


anandshankar_dhruv.jpg” આ જે જે સત્ય સુંદર અને સાધુત્વનું દર્શન થાય છે એ વસ્તુતઃ એ પરમાત્મારૂપી સત્ય, સુંદર અને સાધુ પદાર્થનું જ દર્શન છે. માત્ર તે તે સત્ય, સુંદર અને સાધુ પદાર્થને તે તે રૂપે ભજતાં એક અખંડ સત્- ચિત્- આનંદ પરમાત્મા રૂપે ભજવો, એનો સાક્ષાત્કાર કરવો, એ જીવનનો, અસ્તિત્વનો પરમ ઉદ્દેશ – એમાં જ જીવનનું જીવનપણું; અસ્તિત્વનું અસ્તિત્વપણું. ”

____________________________________________________________

નામ

આનંદશંકર બાપુભાઈ ધ્રુવ

જન્મ

જાન્યુઆરી – 22, 1869

અવસાન

એપ્રિલ – 7, 1942

અભ્યાસ

એમ . એ. એલ. એલ. બી.

વ્યવસાય

  •  અધ્યાપન
  •  ચિંતન, લેખન

જીવન ઝરમર

  • 1919- 1936 –  બનારસ હિંદુ યુનિવર્સિટીમાં આચાર્ય અને પ્રો-વાઈસ-ચાન્સેલર
  • ડી. લિટ. ની માનાર્હ પદવી(બનારસ યુનિવર્સિટી)
  • 1928 – ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ

મુખ્ય રચનાઓ

  • વિવેચન સંગ્રહ – કાવ્યતત્વવિચાર , સાહિત્યવિચાર
  • ધર્મ-ચિંતન – હિંદુ ધર્મની બાળપોથી, આપણો ધર્મ, હિંદુ ધર્મ, ધર્મવર્ણન, દિગ્દર્શન, વિચારમાધુરી
  • અનુવાદ – શ્રી ભાષ્ય

4 responses to “આનંદશંકર ધ્રુવ

  1. Pingback: અનુક્રમણિકા - અ « ગુજરાતી સારસ્વત પરિચય

  2. Pingback: 22 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

  3. Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: