“…. એ કરેલી મોજણીમાં 95% જેટલા કોલેજ અને યુનિ. ના અધ્યાપકોએ નિખાલસ એકરાર કર્યો હતો કે, નિયત થયેલાં પાઠ્યપુસ્તકો સિવાય અભ્યાસક્રમ અંગે બીજું કશું વાંચવાની એમને આદત જ નથી. …… માત્ર 2 % જેટલાના વાંચનમાં ચોક્કસ પ્રકારના જ્ઞાન માટેનું પ્રમાણિત વાચન કરતા હોય છે……… જો હાલની શિક્ષણસંસ્થાઓ બંધ કરવામાં આવે, તો વખતે સારું પરિણામ આવે. ”
–
–
–
______________________________________________________________________________
નામ
યશવંત પ્રાણશંકર શુક્લ
ઉપનામ
તરલ, વિહંગમ, સંસારશાસ્ત્રી
જન્મ
8 – એપ્રિલ , 1915 ; ઉમરેઠ
અભ્યાસ
વ્યવસાય
જીવન ઝરમર
- 1983 – ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રમુખ
- 1974 – 75 – સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ
મુખ્ય રચનાઓ
- નિબંધ – કેન્દ્ર અને પરિઘ , કાંતિકાર ગાંઘીજી
- ચરિત્ર – આપણા રવિશંકર મહારાજ
- વિવેચન – ઉપલબ્ધિ , શબ્દાન્તર
- અનુવાદ – સાગરઘેલી, સત્તા, રાજવી
- સંપાદન – આધુનિક ગુજરાતી કવિતા, ગુજરાતી
સાભાર
આપણા પ્રતિનિધિ સારસ્વતો, રમેશ શુકલ, પ્રવીણ પ્રકાશન
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા - ય « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: અનુક્રમણિકા – ય | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય