ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

રસિકલાલ પરીખ, Rasiklal Parikh


rasiklal_parikhgif.jpg

____________________________________________________________________

નામ

રસિકલાલ છોટાલાલ પરીખ

ઉપનામ

મૂસિકાર

જન્મ

20 – ઓગસ્ટ , 1897

અવસાન

1 – નવેમ્બર , 1982

અભ્યાસ

  • બી.એ.

વ્યવસાય

  • અધ્યાપન
  • સશોંધન

જીવન ઝરમર

  • 1954 – મુંબઇ યુનિવર્સિટી ખાતે ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાન
  • 1963 – ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
  • ગુજરાત યુનિવર્સિટી ખાતે ગોવર્ધનરામ માધવરાવ ત્રિપાઠી વ્યાખ્યાન
  • તંત્રી : પુરાતત્વ

મુખ્ય રચનાઓ

  • વિવેચન –  પુરોવચન અને વિવેચન, સરસ્વતીચંદ્રનો મહિમા : એની પાત્રસૃષ્ટિમાં;  સાહિત્ય મીમાંસા : આનંદમીમાંસા
  • ઇતિહાસ સંશોધન : ગુજરાતની રાજધાનીઓ, ઇતિહાસ : પધ્ધતિ અને સ્વરૂપ
  • નાટક –  રૂપિયાનું ઝાડ, શર્વિલક, મેનાગુર્જરી
  • સંપાદન  – વૈદિક પાઠાવલી, તત્વોપપ્લવસિંહ, નૃત્યરત્નકોશ, કાવ્યાદર્શ – કાવ્યાપ્રકાશસંકેત, ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ 1,2
  • અનુવાદ – કાવ્યપ્રકાશ, પહેલો કલોલ
  • અંગ્રેજી –  Kavyanushasan I & II 

સન્માન

  • 1942 –  રણજિતરામ ચંદ્રક
  • સાહિત્ય અકાદમી, દિલ્હી એવોર્ડ ‘શર્વિલક’ માટે

સાભાર

3 responses to “રસિકલાલ પરીખ, Rasiklal Parikh

  1. Pingback: 1- નવેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

  2. Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: