” મારી ટપાલ શું કરે છે ? ”
– મકરંદ દવે રજનીકાન્ત પંડ્યાને ……
” ફિલ્મ જગતનું સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર કાનનદેવી કેવા નિબીડ દુર્ગંધભર્યા ને અંધકારભર્યા જીવનમાંથી યશ અને કીર્તિની ચકાચૌંધ દુનિયામાં આવી શક્યાં ! કેવી હશે કાનનબાલામાંથી કાનનદેવી બનવાની એમની એ યાત્રા? ”
# રચના – 1 – : – 2 – : – 3 –
# પુસ્તકો
# તેમનો બ્લોગ
# મારા જીવનનો વળાંક – તેમના જ શબ્દોમાં ‘Must read’ તેમના લેખક બનવાની કથા
__________________________________________
જન્મ
કુટુમ્બ
અભ્યાસ
- 1955 – એસ. એસ. સી
- 1959 – બી.કોમ. (એચ. એલ. કોલેજ – અમદાવાદ)
વ્યવસાય
- 1959–1974 સરકારી નોકરી
- 1974-89 – વિજયા બેંકમાં નોકરી
- પત્રકારત્વ અને લેખન
જીવનઝરમર
- નોકરી દરમ્યાન લેખન કાર્ય
- ચિત્રલેખા, જન્મભૂમિ પ્રવાસી, ગુજરાતમિત્ર, ગુજરાત ટાઇમ્સ આદિ વિવિધ ગુજરાતીપ્રકાશનોમાં લેખનકાર્ય
- સાહિત્ય સંસ્થાઓ તથા સમૂહ માધ્યમોના વિકાસ માટે સક્રિય યોગદાન.
મુખ્ય રચનાઓ
- નવલકથાઓ – કુંતી ભાગ 1, 2. પુષ્પદાહ, અવતાર, કોઈપૂછે તો કહેજો, ફરેબ આદિ
- વાર્તાસંગ્રહો –ચંદ્રદાહ, રંગબિલોરી, મનબિલોરી, રજનીકુમાર પંડ્યાની શ્રેષ્ઠ વાર્તાઓ આદિ
- “ઝબકાર” : કિરણ 1 થી 6 : લોકપ્રિય સંગ્રહ
- ફિલ્મક્ષેત્ર પર પુસ્તક –આપકી પરછાંઈયાં
સન્માન
કુમાર સુવર્ણચંદ્રક , હરિ ઓમ આશ્રમ એવોર્ડ , પત્રકારત્વ તથા સાહિત્યક્ષેત્રની સંસ્થાઓ દ્વારા વિવિધ એવોર્ડઝ અને સન્માન
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા - ર « ગુજરાતી સારસ્વત પરિચય
રજનીકુમાર પંડ્યાએ ફિલ્મ-પત્રકારત્વના ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપ્યું છે. તેમણે ફિલ્મક્ષત્રના ઈતિહાસના કેટલાંય પાસાઓ રંગભરી શૈલીમાં મુકેલા છે. . . . . હરીશ દવે અમદાવાદ
Pingback: તરુલતા દવે, Tarulata Dave « ગુજરાતી સારસ્વત પરિચય
I am working out questions to interview him. I have talked with him through email. I wish to interview him through video and not email. so any suggestions in form of questions that can be asked to him, will be highly appreciated. You can send over your questions at Speakbindas At Gmail Dot Com
rajnibhai ye 1972 aspas lovestorey namnu gujrti sapthik saru karelu ane khub sarsh lekho apta hata
kharekhar yuvano mate te samy nu khubj uttam megezin hatu
તેમના વિશે ઘણી બધી માહિતી ….
http://gujaratisahityasangam.wordpress.com/2009/07/01/rajanikumar-pandya-gujarati-saahityano-medhavi-sarjak/
Rajnibhai,is one of the most renouned writer of gujarati language,he has got very good command
on gujarati language,he has got SPECIALITY in PAIN PORTRAIT, on perticuler person,he knows very well
that how to focus on perti.person’s life,what are the main ponits in his life.He is very successful in his work.He has bcom LEGEND now in this field.
Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: પુસ્તક પૂજન | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: પુસ્તક પૂજન; ભાગ -૨ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય