1850– કોલેજમાં ‘બુધ્ધિવર્ધક સભા’ ની સ્થાપના, તેમાં આપેલા વ્યાખ્યાન ‘ મંડળીઓમાં જવાથી થતા લાભ ‘ ઉપરથી પહેલો લેખ લખવા પ્રેરણા મળી. કદાચ આ ગુજરાતી સાહિત્યનો પ્રથમ લેખ હતો !
1856 – અભ્યાસ અધૂરો મૂકીને શિક્ષણ વ્યવસાય
પ્રથમ કાવ્ય -આત્મબોધ
તે વખતના બહુ ખ્યાતનામ કવિ દલપતરામ સાથેની સ્પર્ધામાં જૂદો ચાલ પાડવા નવા ઢબની કવિતાઓ લખવી શરુ કરી.
1858 – 23મી નવેમ્બરે પચીસ વર્ષની ઉમ્મરે નોકરીમાંથી રાજીનામું અને પૂર્ણ રીતે સરસ્વતીની સેવામાં આત્મસમર્પણ” મેં ઘેર આવી આંખમાં ઝળઝળીયા સાથે તેને અરજ કરી કે હવે હું તારે ખોળે છું.” – ગુજરાતી સાહિત્યને એક મહાન ઘટના
1886 – તીવ્ર આર્થિક સંકટના કારણે નોકરી ન કરવાની પ્રતિજ્ઞા તોડવી પડી અને મુંબાઇમાં ધર્માદા ખાતામાં નોકરીમાં જોડાયા , પણ આઘાત ન જીરવાતાં તરત સંધિવા થી મૃત્યુ
સંસ્કૃત સાહિત્ય અને નરસિંહ મહેતા થી લ ઇ દયારામ સુધીના ગુજરાતી સાહિત્યનો ઊંડો અભ્યાસ, તેના આધારે ગુજરાતીના પ્રથમ વ્યાકરણ અંગેના ગ્રંથો લખ્યા.
jay garavi gujarat nu gujarat ne birud apanara shri kavi narmad ne mara vandan
Kharekhar aa 2001to2010 sudhina daykama gujarate teni garvi pratibha batavi chhe tenu gaurav darek gujarati na dil ma chhe aaje gujarat jo visva na desh saman ek desh hot ane ema pan shree kavi narmad,Mahatma gandhi,Shree sardar patel jeva
mahanubhavo e janma lidho evi gujarat ni vir bhumi no nagrik hovanu mane ane darek gujarati na garva chhe
Jay garvi gujarat……….
vande matram
દોઢસો વર્ષ પહેલાનો નર્મદ એના સમયથી સવાસો વર્ષ આગળ હતો. ગુજરાતી ભાષાના બધા પહેલા કામ (પહેલો કોશ, પહેલી આત્મકથા, પહેલું વ્યાકરણ) એણે ઝપાટાભેર પતાવી દીધેલા. એ જમાનાથી એટલો તો આગળ હતો કે પોતાના ગયા પછી જગતે એને કઈ રીતે સંભારવો (કે વિસરવો) એ પણ એણે જાતે જ લખી નાખેલું !
Veer Narmad, as he was called. Torch-bearer and bold reformist. Gujarat is indeed very proud of Narmad.
સુરતમાં જે શેરીમાં જન્મીને હું મોટો થયો હતો એનાથી ત્રીજી શેરી, આમલીરાનમાં જન્મેલો નર્મદ મને એટલો પોતીકો લાગ્યો છે કે એને હું માનાર્થે સંબોધું તો ગાળ દીધા જેવું લાગે. નર્મદ અર્વાચીન યુગના નક્શાનું પ્રારંભબિંદુ છે. ‘ડાંડિયો’ અખબાર વડે સમાજસુધારાની આહલેક જગાવનાર નર્મદાશંકર લાલશંકર દવે ને આપણે બહુધા શૌર્યરસના કવિ તરીકે ઓળખીએ છીએ, પરંતુ રતિ અને પ્રીતિવિષયક કવિતાઓમાં નર્મદ તળ સુધી ગયો હતો એની ઘણાંને જાણ નહીં હોય. કામકેલિ, સંભોગશૃંગાર, જાતીય ઉદ્રેક વિ. ને ગુજરાતી કાવ્યમાં આલેખનાર એ સર્વપ્રથમ હતો. નર્મદે પ્રકૃતિ, પ્રીતિ, શૌર્ય, સમાજસુધારા, સ્વદેશાભિમાન, જ્ઞાનભક્તિ, કથા-આખ્યાન, નીતિબોધ વિ. નાનાવિધ વિષયો પર ઉત્તમ કાવ્યો (નર્મકવિતા ખંડ – ૧ થી ૬) ઉપરાંત શ્રીમદ્ ભગવદ્ ગીતા, નર્મકોશ (ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ), ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા (મારી હકીકત), નર્મવ્યાકરણ, નાટકો અને એકલા હાથે અભૂતપૂર્વ ગદ્ય આપણી ભાષાને આપ્યું. (જન્મ: ૨૪-૮-૧૮૩૩ મૃત્યુ: ૨૫-૨-૧૮૮૬)
કોઈ મરે નર્મદ ની કવિતા મોક્લી શકો …
“રણ તો ધીરાનું, ધીરાનું,
નહિ ઉતાવળા કાયરનું.”
Ran to Ranchhod nu ane Ranvir nu ja
kanu sukhadia navsari
JAYJAY GARVI GUJARAT………….
en.wikipedia.org/wiki/Narmadashankar_Davee
At Wkipedia
http://en.wikipedia.org/wiki/Narmadashankar_Dave
Pingback: અનુક્રમણિકા - ન « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: સુધારક સપ્તાહ « ગુજરાતી સારસ્વત પરિચય
KAVI NARMAD,
RAN TO DHRANU,
KAYARNU NAHI.
BHAI SURESH,YOU ARE GIVING THE GUJARATI INTERNET SURFERS
THE BEST.
GOOD LUCK.
jara gujarati ma anuvaad kari samjavsho ji..
baki tamaru angreji to masha-allah che ho kaka….
sorry kaka.. amne pehla no samjhayu etle.. gher jaine be rotli vadhare khai lejo ho…
kevu Chhe?
kem kai bolta nathi.. khotu lagyu k shu kakka…
Pingback: 25 - ફેબ્રુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર
SOUTH GUJARAT UNIVERSITY changed it name by VEER NARMAD SOUTH GUJARAT UNIVERSITY at SURAT to honour the great KAVI NARMAD.
This web. is helpful of students
KAVI NARMAD NE KOTI KOTI VANDAN.
kavi jalrup
thank u for giving this short & sweet artical which is very helpful to the students.
jay garavi gujarat nu gujarat ne birud apanara shri kavi narmad ne mara vandan
Kharekhar aa 2001to2010 sudhina daykama gujarate teni garvi pratibha batavi chhe tenu gaurav darek gujarati na dil ma chhe aaje gujarat jo visva na desh saman ek desh hot ane ema pan shree kavi narmad,Mahatma gandhi,Shree sardar patel jeva
mahanubhavo e janma lidho evi gujarat ni vir bhumi no nagrik hovanu mane ane darek gujarati na garva chhe
Jay garvi gujarat……….
vande matram
GUJARAT NA KAVI NI JAY HO
prakruti no prem kavi ni kavita dhvara chhalakay chhe
vadan Kavi narmad !
Vande kavi narmad
This is a very wonderfull website.Ilike this
Jay jay garvi gujarat
veer narmad
KON TARO SASRO
WHOES?????YOUR FATHER IN IOW
very nice
TARE SASU NA PUCHJA
નર્મદ કવિ ગુજરાતની અસ્મિતાને ઝળહળતી રાખનારો કવિ છે મા ભોમકાનું જતન રાષ્ટ્રનું જતન ભારતીયતાની સુવર્ણ જલે સિંચન કરનારો કવિ છે
દોઢસો વર્ષ પહેલાનો નર્મદ એના સમયથી સવાસો વર્ષ આગળ હતો. ગુજરાતી ભાષાના બધા પહેલા કામ (પહેલો કોશ, પહેલી આત્મકથા, પહેલું વ્યાકરણ) એણે ઝપાટાભેર પતાવી દીધેલા. એ જમાનાથી એટલો તો આગળ હતો કે પોતાના ગયા પછી જગતે એને કઈ રીતે સંભારવો (કે વિસરવો) એ પણ એણે જાતે જ લખી નાખેલું !
my FA 2 project
My project
I like it,but there should be more photographs
It’s truth.
its my fa2 project
mahiti srs 6.
Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય
hiiiiiiiiiiiiiiiiiiiiiiiiii………………….. kavi narmad kem che ……………………………………………………………….majama na ;;;;;;;;;;;;;;su hale jaLSA
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
this web site is useful for student
વીર નર્મદ ગુજરાતી આધુનિક સાહિત્ય નો પિતા આજે તેના જન્મ દિવસે તેને સ્મરીયે સ્ત્રી ઓ ના કલ્યાણ માટે ના તેના પ્રયત્ન માટે તેનેશતશત વંદન
kharekhr aa site student maate khub upayogi 6
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Thank u very much for this information…its very usefull for us….thank u once again
good i think we have to make such files for all shahityakar
Good
wah surtilala!
who wrote gujarati book vir narmad life story on life of narmad
1. manila trivedi 2. vishwanath bhatt
3. chandrakant sheth 4. chinu modi
Who has given honour of Veer to kavi Narmad?
Very good infromation about Narmad. I m searching his Books “Rajyarang” (both vol). Can you please suggest how can i get it?
pls uploade kavi narmad any NATAK
uyriuy7ugtd
Hasya krutio ni vibhavana
ગુજરાત મા “વીર નર્મદે “કેવા રાષ્ટ્રધ્વજ ની કલ્પના કરી હતી?
❓❓❓❓❓
Pingback: નર્મદ વિશે.. | Dr.Vishwanath Patel સાહિત્ય સન્નિધિ ,પી.ટી.મહિલા, સુરત (ડો.વિશ્વનાથ પટેલ.)
MARA GUJARAT NE VANDAN
daglu bharu ke na hatvu……..kavita ple in web
ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું;
વેણ કાઢ્યું કે ના લટવું ના લટવું.
સમજીને તો પગલું મૂકવું મૂકીને ના બીવું;
જવાય જો નહિ આગળ તોયે ફરી ના પાછું લેવું.
સંકટ મોટું આવી પડતાં મોઢું ન કરવું વીલું;
કળે બળે ખૂબ લડવું પણ ના ફરવું કરવા ઊંધું.
જ્યાં ઊભા ત્યાં ચોંટી રહીને વચન લેવું સબળું;
આભ પડો કે પૃથ્વી ફાટો તોય ન કરીએ નબળું.
ફતેહ કરીને આગળ વધશું અથવા અહીંયાં મરશું;
પણ લીધેલું તે પાળીશું રે વજ્જરનું કરશું.
તજી હામ ને ઠામ મૂકવા ખૂણા જે કો ખોળે;
ધિક કાયર રે અપજશરૂપી ખાળકૂંડીમાં બોળે.
-નર્મદ
સરસકવિતાવોછે. એમનીકવિતાઓમાતેમનાજીવનવિશે જાણવામડેછે. Good
પ્રાપ્તિની ઝંખનાનું કાવ્ય
બ્રહ્મ તું બ્રહ્મ તું, આપ ભક્તિ મુને, માંગુ હું દિલમાં પ્રેમ આણી;
અનુભવજ્ઞાનથી, લહુ છું ખોટું સહુ, ધર્મનીતિમય સાચ જાણી.
પળ પછી જીવની વૃત્તિ કેવી થશે, તે તણું સોણું નહીં લેશ લાધે;
તે છતાં હું હીણો વિષયમાં ગરકીને, વીસરું ગુણ ગાવા અગાધે.
કો ચડે ઊતરે, કો ધની નિરધની, છે કોઈ હાસ ને હાય બોલે;
એ નિયમ તારો, ડાહ્યો દીસે બહુ, આણે વંઠેલને ભક્તિ ખોળે.
ઘટઘટાનેક તે, આપની આંખમાં, બહુ બહુ બ્રહ્મના ગુણ ઘોળે;
અક્કેકી ચાતુરી, જાણવા જોગ પણ, જ્ઞાન વણ નર્મદો કેમ ખોળે?
પર્વતે ઊગતું ફૂલ બહાદૂર છે, વાયુ વંટોળસું જુદ્ધ માંડે;
ભક્તના ઊરમાં, બ્રહ્મરંગ ફૂલતે, ભવ તણા વાયુને શાંત પાડે.
આરબી આફ્રિકી, રેત તાતી મધે, ઊંટ ધીરું જ્યમ માર્ગ માપે;
ભક્તજન તે રીતે, ભવપીડા ઝાળમાં, ધર્મધીરજધરી મોહ કાપે.
રેડી સંસારમાં પાળી નીતિ સહુ, મંન ભજવે હરિ સ્થિર રાખી;
વિઘ્ન સહુ દૂર કરી, હર્ષ હૈડે ભરી, જીવને શિવ કરે સાધુ ભાખે.
-નર્મદ
નર્મદની આ રચના પર વેબ ગુર્જરી પર શ્રીમતિ દર્શના ધોળકિયાનું વિશ્લેષણ …
http://webgurjari.in/2020/10/26/shvas-man-vage-shankh_1/
rutvikta@gmail.com
આ સાહિત્ય મા’ નર્મદ ના જીવન અને કવન વિષે એ જાનવા મલીયુ
નર્મદ કવિ ગુજરાતની અસ્મિતાને ઝળહળતી રાખનારો કવિ છે મા ભોમકાનું જતન રાષ્ટ્રનું જતન ભારતીયતાની સુવર્ણ જલે સિંચન કરનારો કવિ છે