સાત આઠ વર્ષની ઉમ્મરે જરીવણાટના કારખાનામાં અને પછી પાવરલૂમ્સમાં નોકરી
સ્વાતંત્ર્યની લડતમાં કામગીરી; છ માસ જેલવાસ, જેમાં રવિશંકર મહારાજ, ગણેશ વાસુદેવ માવલંકર વિ. ના પરિચયમાં આવ્યા
જેલમાં મેલેરીયા થયો ત્યારે દાદાસહેબ માવલંકર છૂપી રીતે તેમને દૂધ અને પાંઉ પહોંચાડતા. જેલમાં ચર્ચામાં ભાગ લેતાં જીભ ખૂલી
પત્રકારત્વ: ગુજરાત સમાચાર તથા ગુજરાત મિત્ર આદિ દૈનિકોમાં નોકરી
કંકાવટી , પ્યારા બાપુ, બહાર પ્રજ્ઞા સામયિકોનું સપાદન
‘કંકાવટી’ નું સંપાદન 43 વર્ષ સુધી (માર્ચ -2006 સુધી ) સંભાળ્યું , ‘કુમાર’ ના સારા સમયમાં બચુભાઇ રાવત વૃધ્ધ થતાં તેના સંપાદનની ઓફર કંકાવટી’ની સેવામાં ઠુકરાવી, ઘણી વાર ‘ગાંઠનું ગોપીચંદન’ કરીને પણ ‘કંકાવટી’ ચાલુ રાખ્યું .
ઘણા વર્ષો સુધી મહાગુજરાત ગઝલ મંડલના મંત્રી રહ્યા, અને કોઇ લાલસા કે અભિપ્સા વિના પાયાનું કામ કરતા રહ્યા .
1940- 50 ના સમયમાં ગઝલકારો ‘ ફાટે ડોળે ભ્રામક ઇશ્કનાં ગીતો ગાનારા ‘ ગણાતા ત્યારે ગુજરાતી ગઝલનું પાયામાં સંવર્ધન કરનાર વ્યક્તિ
1950 ના દાયકામાં આખો દિવસ સાંચાઓના અવાજો અને સાંજ અને રાતે સાહિત્ય સેવાને કારણે સતત માથાનો દુખાવો ઉપડ્યો. સૂરત અને મુંબાઇની હોસ્પીટલોમાં ઘણીવાર સારવાર લીધી.
જીવનમા ઘણી વાર નોકરી વિના રહ્યા. ત્યારે માત્ર કોલમોના પુરસ્કારોમાંથી જીવન નિર્વાહ થતો
અમૃત ‘ઘાયલ’ મદદે આવ્યા અને ગીરનારની તળેટીમાં ‘પ્યારા બાપુ’ ના સંપાદનની નોકરી મળી , જેમાં તેમનું ઘડતર થયું.
મરક મરક, મસ્તીની પળો, ચાંદરણાં કોલમોના લેખક
ચાંદરણાં અને મરકલાં જેવા નવા સાહિત્ય પ્રકારના સર્જક
ખાદીના જાડાં કપડાં અને જાડાં ચશ્માં તેમના હંમેશના સાથી
મુખ્ય રચનાઓ
કવિતા – ડમરો અને તુલસી, મસ્તીની પળોમાં (રૂબાઈસંગ્રહ)
1919 ની સાલમાં જન્મેલા આ રતિલાલભાઈને આજે સવારે રૂબરૂ મળ્યો. તેમની ઉંમર વધતી રહે છે એટલું જ. શરીર જર્ણ થયું છે પરંતુ ‘વિસ્મય’ અકબંધ ટકેલો છે. વર્ષ પહેલા મળ્યો હતો ત્યારે પણ આ જ અવસ્થા હતી. કદાચ આવતે વર્ષે મળવા જઈશ ત્યારે પણ આમ જ જોવા મળશે. રણકો પણ આજ જેવો જ હશે ! ‘ભલે આવે ગમે તેવો જમાનો ––જોઈ લેવાશે !’ એમના તનની વાત જાવા દ્યો; મન–મસ્તક સાબૂત છે. સ્ટિફન હૉકિંગ્સ અને રતિભાઈ મળે તો એ વાર્તાલાપ અજબ–ગજબનો બને.
રતિલાલ ‘અનિલ’ એટલે એક એવો સાહિત્યકાર કે જેની થવી જોઇતી હતી એટલી કદર થઇ નથી. દક્ષિણ ગુજરાતમાં આમના જેટલું સાહિત્યમાં જાત ઘસી નાંખનાર બીજો કોઈ નરકેસરી જોવા ના મળે.‘અનિલ’ બીજા કહેવાતા વિચારપુરુષોની જેમ ફક્ત વિરોધી શબ્દોના ટકરાવીને ચમત્કારિક સાહિત્ય ઉભું ના કરતા, અનિલ દ્વારા લખાયેલો પ્રત્યેક શબ્દ મરમી બને… ગુજરાતી ગઝલ, નિબંધ અને એમનુ અનોખું ચાંદરણાં સાહિત્ય ગુજરાતી સમાજ ક્યારેય નહીં ભૂલે…
I have seen Surat and Vadodara both, but Surat is something different altogether…………!!!! You have introduce Ratilal ‘ANIL’ very wonderfully. Thank you.
Pingback: થઇ ગયું છે - રતિલાલ ‘અનિલ’ « કવિલોક / Kavilok
Gamyu .
Jayant Shah
Pingback: આજનું ચાંદરણું - રતીલાલ 'અનીલ' « કાવ્ય સુર
Pingback: મને ગમેલી એક કોમેન્ટ « કાવ્ય સુર
Pingback: પરવાનગી « કાવ્ય સુર
1919 ની સાલમાં જન્મેલા આ રતિલાલભાઈને આજે સવારે રૂબરૂ મળ્યો. તેમની ઉંમર વધતી રહે છે એટલું જ. શરીર જર્ણ થયું છે પરંતુ ‘વિસ્મય’ અકબંધ ટકેલો છે. વર્ષ પહેલા મળ્યો હતો ત્યારે પણ આ જ અવસ્થા હતી. કદાચ આવતે વર્ષે મળવા જઈશ ત્યારે પણ આમ જ જોવા મળશે. રણકો પણ આજ જેવો જ હશે ! ‘ભલે આવે ગમે તેવો જમાનો ––જોઈ લેવાશે !’ એમના તનની વાત જાવા દ્યો; મન–મસ્તક સાબૂત છે. સ્ટિફન હૉકિંગ્સ અને રતિભાઈ મળે તો એ વાર્તાલાપ અજબ–ગજબનો બને.
રતિલાલ ‘અનિલ’ એટલે એક એવો સાહિત્યકાર કે જેની થવી જોઇતી હતી એટલી કદર થઇ નથી. દક્ષિણ ગુજરાતમાં આમના જેટલું સાહિત્યમાં જાત ઘસી નાંખનાર બીજો કોઈ નરકેસરી જોવા ના મળે.‘અનિલ’ બીજા કહેવાતા વિચારપુરુષોની જેમ ફક્ત વિરોધી શબ્દોના ટકરાવીને ચમત્કારિક સાહિત્ય ઉભું ના કરતા, અનિલ દ્વારા લખાયેલો પ્રત્યેક શબ્દ મરમી બને… ગુજરાતી ગઝલ, નિબંધ અને એમનુ અનોખું ચાંદરણાં સાહિત્ય ગુજરાતી સમાજ ક્યારેય નહીં ભૂલે…
nice
Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ( 303 ) રતિલાલ ‘અનિલ’નું જાણવા અને માણવા જેવુ વ્યક્તિત્વ – થોડો વિશેષ પરિચય | વિનોદ વિહાર
Ratilal ‘ANIL’
Topic is very wonder. God blased his soul always.
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
I have seen Surat and Vadodara both, but Surat is something different altogether…………!!!! You have introduce Ratilal ‘ANIL’ very wonderfully. Thank you.
Zbbzbxnx